રાષ્ટ્રીય

ઓગસ્ટ 29, 2026 10:14 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉઝબેકિસ્તાનના પ્રવાસે – તાશ્કંદમા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષિય વાટાઘાટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાનના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર પ્રધાનમંત્રી તાશ્કંદની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત હશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, શ્રી મોદી ભારત અ...

ઓગસ્ટ 29, 2026 10:08 એ એમ (AM)

views 14

નાણાંમંત્રી નિર્મલા સીતારામન શિકાગોમા મુખ્ય રોકાણકારો સાથે એક ગોળમેજી પરિષદ કરશે – G20 નાણામંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન 6 દિવસની મુલાકાત માટે અમેરીકા પહોંચ્યા છે. જે દરમિયાન તેઓ G20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના અગ્રણી CEO, પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રોકાણની તકો, આર્થિક પરિદ્રશ્ય અને ભારત-અમેરિકા વ...

ઓગસ્ટ 29, 2026 10:00 એ એમ (AM)

views 15

ભારતે પૂરગ્રસ્ત નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય સાથે ત્રીજુ વિમાન મોકલ્યુ – 320 ભારતીય હજુ પણ સંપર્ક વિહોણા

નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 579 થઈ ગયો છે, જ્યારે એક હજાર 924 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 579 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 101 ઘાયલ લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના 933 લોકો ગુમ થયાના અહેવાલ છે, જ્યારે 517 વિદેશી...

ઓગસ્ટ 29, 2026 9:52 એ એમ (AM)

views 19

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ UGC-NET પરીક્ષાના 84 વિષયના પરિણામ જાહેર કર્યા

UGC નેટે 84 વિષયો માટે લેવાયેલ પરિક્ષાના પરિણામો જાહેર કર્યા છે. જેમાં ચાર હજારથી વધુ ઉમેદવારો જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે ક્વોલિફાય થયા છે. આ વર્ષે જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષામાં અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ, ભાષાંતર અને ભાષાને લગતી ભૂલો જોવા મળી હતી. નિષ્ણા...

ઓગસ્ટ 28, 2026 8:10 પી એમ(PM)

views 8

જન ધન યોજના હેઠળ દેશભરમાં અતીર સુધી 59 કરોડથી વધુ બઁક ખાતા ખોલાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં જન ધન યોજનાના અભૂતપૂર્વ, પરિવર્તનશીલ પરિણામ અજોડ રહ્યા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને દેશના લોકોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ઓગસ્ટ 28, 2026 8:01 પી એમ(PM)

views 11

સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે.

સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું, તાજેતરના દિવસોમાં ખાંડની મિલોથી બહાર ખાંડની કિંમતમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે છૂટક ખાંડના ભાવમાં પણ ઘટાડો થયો છે. સરકાર દેશભરમાં ખાંડની...

ઓગસ્ટ 28, 2026 2:25 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. તેઓ તાશ્કંદ શહેરની બે દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે જેથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બના...

ઓગસ્ટ 28, 2026 2:14 પી એમ(PM)

views 23

નેપાળમાં આવેલા ભયંકર પૂર બાદ આજે જળસ્તર ઘટતાં બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ટળ્યો.

નેપાળમાં આવેલા ભયંકર પૂરને પગલે બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ઓછો થયો છે. બુધવારે રાત્રે ગંડક નદીના પાણીના પ્રવાહમાં વધારો થયા બાદ ગઈકાલથી પાણીની જાવકમાં ઘટાડો થઈ રહ્યો છે. વાલ્મીકીનગર બેરેજ ખાતે ગંડકનું વિસર્જન આજે સવારે 6 વાગ્યે 99,800 ક્યુસેક નોંધાયું હતું. નાયબ મુખ્યમંત્રી અને જળ સંસાધન મંત્રી વ...

ઓગસ્ટ 28, 2026 2:13 પી એમ(PM)

views 21

નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી

મહારાષ્ટ્રના નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી કાંદા એક્સ્પ્રેસ ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે સરકારે પૂરતી ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતાને સુનિશ્ચિત કરવા બફર સ્ટોક જાહેર કર્યો છે. ડુંગળીનો આ જથ્થો માર્ગ પરિવહન દ્વારા ચેન્નાઈ, કોલકાતા, એર્નાકુલમ, ગુ...

ઓગસ્ટ 28, 2026 2:06 પી એમ(PM)

views 16

સમગ્ર દેશમાં રક્ષાબંધનની સ્નેહસભર ઉજવણી થઇ રહી છે

દેશભરમાં આજે ભાઈ-બહેનના પ્રેમનું પવિત્ર પર્વ રક્ષાબંધન હર્સોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે અને તેમને ભેટ આપે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી ...