રાષ્ટ્રીય

ઓગસ્ટ 14, 2026 9:27 એ એમ (AM)

views 11

ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતાં સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં, ચમોલીના પીપલકોટીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન અને પાણીના લીકેજને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ગઈકાલે સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ, SDRF, CISF અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ અંગે ચમોલીના DM ગૌરવ કુમારે વધુ માહિતી આપતા કહ્યું, ટનલન...

ઓગસ્ટ 14, 2026 9:24 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે સાત વાગ્યે પ્રસારિત થશે. દૂરદર્શનની બધી ચેનલો પર સંબોધનનું હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. ત્યારબાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેન...

ઓગસ્ટ 14, 2026 9:21 એ એમ (AM)

views 87

આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ – વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમોનું આયોજન

દેશભરમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 202...

ઓગસ્ટ 14, 2026 9:17 એ એમ (AM)

views 7

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેયસોલોવ ન્યાન્તીએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેયસોલોવ ન્યાન્તીએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ બેઠકમાં વેપાર, રોકાણ, કૃષિ, આરોગ્ય, ઉર્જા, ખાણકામ, શિક્ષણ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોક...

ઓગસ્ટ 13, 2026 7:59 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં હસ્તે 100થી વધુ કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ અને પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં 100-થી વધુ કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ અને પુરસ્કાર એનાયત કર્યાં. દેશની પ્રદર્શન કળા, સંગીત, નૃત્ય, રંગમંચ, જાહેર અને આદિવાસી કળાઓ, કઠપૂતળી નૃત્ય, પરંપરાગત રંગમંચ અને અન્ય સંબંધિત કળામાં યો...

ઓગસ્ટ 13, 2026 7:54 પી એમ(PM)

views 5

સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી. ગયા મહિનાની 20 તારીખથી શરૂ થયેલું ચોમાસું સત્ર આજે પૂર્ણ થયું. સત્રના 25 દિવસમાં 19 બેઠક યોજાઈ. રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને તેમના સમાપન સંબોધનમાં ગૃહની કાર્યવાહીમાં અવારનવાર પડેલા વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું,...

ઓગસ્ટ 13, 2026 9:33 એ એમ (AM)

views 9

કોલકાતા હાઈકોર્ટે,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો, અથવા OBC-A અને OBC-B પ્રમાણપત્રો રદ કર્યા

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં પાછલી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા નિયમો હેઠળ જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગો, અથવા OBC-A અને OBC-B પ્રમાણપત્રો રદ કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, અગાઉની સિસ્ટમ હેઠળ જારી કરાયેલા પ્રમાણપત્રો તેમની માન્યતા ગુમાવી ચૂક્યા છે. આવા પ્રમાણપત્રો ધ...

ઓગસ્ટ 13, 2026 9:32 એ એમ (AM)

views 12

પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ

પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર-PoJKમાં આવામી એક્શન કમિટીએ આજે વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી છે. આ સમિતિ મુખ્ય સરદાર શબીરે આ અંગે જણાવ્યું છે.જમ્મુ-કાશ્મીર સંયુક્ત કાર્યવાહી સમિતિના વરિષ્ઠ નેતા સરદાર શબ્બીરે હત્યાઓ, ધરપતારીઓ, કરફ્યુ...

ઓગસ્ટ 13, 2026 9:32 એ એમ (AM)

views 12

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું છે. વિરોધ વચ્ચે સંસદની કાર્યવાહી વારંવાર મોકૂફ રખાઇ હતી. સંસદના બંને સદનોની કાર્યવાહી વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષના હંગામાના કારણે સ્થગિત રહી. વિપક્ષની તરફથી ઉઠાયેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને જવાબ દેવાના સ...

ઓગસ્ટ 12, 2026 10:11 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો ખરડો રજૂ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલવા માટે કેરલમ (નામમાં ફેરફાર) વિધેયક 2026 રજૂ કરશે. લોકસભામા ગઈકાલે આ બિલ પસાર કરવામા આવ્યું. રાજ્યસભા આજે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) વિધેયક 2026 પર પણ વિચારણા અને પસાર કરે તેવી શક્યતા છે. ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા વિધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.