રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 4, 2026 5:23 પી એમ(PM)

views 9

PM મોદીએ મેલોનીને અભિનંદન પાઠવ્યા : સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેવાનો બનાવ્યો રેકોર્ડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને તેમના ઐતિહાસિક સીમાચિહ્ન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મેલોની ઇટાલીના યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બની ગયા છે. પીએમ મોદીએ આ સિદ્ધિને ઈટાલીની જનતાનો તેમના નેતૃત્વ પરનો અતૂટ વિશ્વાસ ...

સપ્ટેમ્બર 4, 2026 5:13 પી એમ(PM)

views 5

NCB ની મોટી કાર્યવાહી: 17.84 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ઉત્તરપૂર્વ ભારતમાં સરહદ પારથી થતી સિન્થેટિક ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મેળવવામાં આવી છે. NCB ના અગરતલા ઝોનલ યુનિટ અને આઈઝોલ ફિલ્ડ ઓફિસે બે અલગ-અલગ ઓપરેશન હાથ ધરીને મિઝોરમ અને ત્રિપુરામાંથી કુલ 17.84 કરોડ રૂપિયાની કિંમતની 22.299 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ...

સપ્ટેમ્બર 4, 2026 4:31 પી એમ(PM)

views 5

એર ઇન્ડિયા ફ્લાઇટ ટર્બ્યુલન્સ: મુખ્ય પાઇલટનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ

તાજેતરમાં એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુલન્સના કારણે સર્જાયેલી દુર્ઘટના મામલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પોતાનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફ્લાઇટના મુખ્ય પાઇલટનો સાયકો-એક્ટિવ ટેસ્ટ 'બિન-નેગેટિવ' આવ્યો છે. આ ગંભીર બે...

સપ્ટેમ્બર 4, 2026 4:02 પી એમ(PM)

views 5

NCPCR : 3800 થી વધુ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયા, 575 FIR દાખલ

બાળ મજૂરી અને બાળ શોષણ સામે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા દેશવ્યાપી સ્તરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલા એક વિશેષ બચાવ અને પુનર્વસન અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાંથી 3800 થી વધુ બાળકોને બાળમજૂરીની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરા...

સપ્ટેમ્બર 4, 2026 1:57 પી એમ(PM)

views 8

ISROએ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું – પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ ISROને અભિનંદન પાઠવ્યા.

ISROએ આજે વહેલી સવારે શ્રી હરિકોટાથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ઈસરોના ચેરમેન વી. નારાયણને જણાવ્યું હતું કે આ મિશન ભારતની પૃથ્વી નિરીક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રોમાં રાષ્ટ્રને મદદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSLV-F17...

સપ્ટેમ્બર 4, 2026 1:49 પી એમ(PM)

views 5

સર્વોચ્ચ અદાલતની યજમાનીમાં બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમનો નવી દિલ્હીમાં પ્રારંભ.

સર્વોચ્ચ અદાલતની યજમાનીમાં બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમનો નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે  આ ફોરમમાં બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના મુખ્ય ન્યાયાધીશો, સુપ્રીમ કોર્ટના પ્રમુખો અને વરિષ્ઠ ન્યાયિક પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે  આજે પ્રથમ દિવસે, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત રશિયા, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા...

સપ્ટેમ્બર 4, 2026 1:37 પી એમ(PM)

views 6

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વચ્ચે રાહત-બચાવ માટે તંત્ર ખડેપગે -17 હજારથી વધુને સલામત સ્થળે ખસેડાયા.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથે, ખોરાક, રાહત સામગ્રી અને આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17 હજાર 544 લોકોને સ્થળાંતર કરવ...

સપ્ટેમ્બર 4, 2026 1:28 પી એમ(PM)

views 7

જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી – મંદિર પરિસરો “જય કન્હૈયા લાલ કી” ના નારાઓથી ગુંજી ઉઠયા.

ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ દેશભરમાંથી ભક્તો કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. સવારે મંદિર પરિસરમાં યોજાયેલી મંગળા આરત...

સપ્ટેમ્બર 4, 2026 11:09 એ એમ (AM)

views 2

સર્વોચ્ચ અદાલત આજથી નવી દિલ્હીમાં બ્રિક્સ મુખ્ય ન્યાયમૂર્તિ ફોરમનું આયોજન કરશે

સર્વોચ્ચ અદાલત આજથી નવી દિલ્હીમાં બ્રિક્સ મુખ્ય ન્યાયમૂર્તિ ફોરમનું આયોજન કરશે. આ ફોરમ મુખ્ય ન્યાયમૂર્તિઓ, સર્વોચ્ચ અદાલતના ન્યાયિક વડાઓ અને બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના વરિષ્ઠ ન્યાયિક નેતાઓને એકસાથે લાવશે. આ ફોરમ ન્યાયતંત્રો વચ્ચે સંવાદને સરળ બનાવશે અને ન્યાય વિતરણ, આંતરરાષ્ટ્રીય વિવાદ નિરા...

સપ્ટેમ્બર 4, 2026 11:01 એ એમ (AM)

views 3

સરકારે વિદેશી યોગદાન સુધારા બિલની તપાસ માટે 31 સભ્યોની સંસદીય સમિતિની રચના કરી

સરકારે વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક 2026ની તપાસ માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે. લોકસભા સાંસદ સંજય જયસ્વાલ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિ બિલની જોગવાઈઓ અને પ્રસ્તાવિત સુધારાઓ પર વિચાર કરશે. સરકારે વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2026 પર સંસદની 31 સભ્યોની સંયુક્ત સમિતિની રચના...