રાષ્ટ્રીય

ઓગસ્ટ 10, 2026 10:21 એ એમ (AM)

views 8

દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી

નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે.જમ્મુ અને કાશ્મીરમાં, તમામ 20 જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમો શ્રેણીબંધ રીતે 17 ઓગ...

ઓગસ્ટ 9, 2026 6:44 પી એમ(PM)

views 15

હર ઘર તિરંગા અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ

દેશભરમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાની ભાવનાને પ્રોત્સાહન આપવા ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ થયો છે. 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે પાંચમા વર્ષમાં પ્રવેશ્યું છે અને જનભાગીદારીનું મોટું રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે. આ વર્ષે અભિયાનનું વિશેષ મહત્વ છે, કારણ કે ભારતના રાષ્ટ્રીય ગીત ‘...

ઓગસ્ટ 9, 2026 6:41 પી એમ(PM)

views 9

ગૃહમંત્રી અમિત શાહે પુડુચેરીમાં ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીના મુરુગા થિયેટર સિગ્નલ ખાતેથી ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન, પુડુચેરીના ગૃહમંત્રી એ. નમસ્સિવાયમ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જી. એન. એસ. રાજશેખરન તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી. પી. ર...

ઓગસ્ટ 9, 2026 6:32 પી એમ(PM)

views 15

શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ NTA સંબંધિત મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ આજે શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લગતા મહત્વના મુદ્દાઓ અંગે બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન ધ્યાન આપવાની જરૂર હોય તેવા મહત્વના મુદ્દાઓ અને સંસ્થાકીય વ્યવસ્થાને વધુ...

ઓગસ્ટ 9, 2026 11:31 એ એમ (AM)

views 8

કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઇકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂકની સૂચના આપી

કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઇકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂકની સૂચના આપી છે, જેમાં મદ્રાસ હાઇકોર્ટને નવી નિમણૂકોનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ, નિમણૂકોમાં 20 વકીલો અને 10 ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કુ...

ઓગસ્ટ 9, 2026 11:18 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથેફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મકભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ,મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી, ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાનીતેમની ...

ઓગસ્ટ 9, 2026 11:17 એ એમ (AM)

views 16

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઇ

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કોઈ નવી યાત્રાનો જથ્થો રવાના થયો નથી. દરમિયાન બાલતાલ...

ઓગસ્ટ 8, 2026 6:46 પી એમ(PM)

views 11

૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમરેલીમાં વોકેથોનનું આયોજન, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહભેર લીધો ભાગ

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારી જગાવવા એક વિશાળ ‘વોકેથોન’(W...

ઓગસ્ટ 8, 2026 6:33 પી એમ(PM)

views 8

હિમાચલ પ્રદેશના ચંબામાં દર્દનાક અકસ્માત: બૈરાગઢથી ચંબા જતી બસ ખાડામાં ખાબકતા ૭ ના મરણ, ૧૧ ઇજાગ્રસ્ત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે સવારે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર અનુસાર, આ અકસ્માત સવારે ૭:૧૫ વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસ બૈરાગઢથી ચંબા જઈ રહી હતી. ચલુંજ વળાંક પાસે, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને બસ રસ્તા પરથી પ...

ઓગસ્ટ 8, 2026 6:22 પી એમ(PM)

views 15

વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખૂલ્યું, આશિષ યાદવે ભાલા ફેંકમાં મેળવ્યો રજત ચંદ્રક

અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતે પોતાનો પહેલો ચંદ્રક જીત્યો. આશિષ યાદવે પુરુષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. 19 વર્ષીય આશિષે પોતાના ત્રીજા પ્રયાસમાં 74.09 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા. તે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.