ઓગસ્ટ 10, 2026 10:21 એ એમ (AM)
8
દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી
નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે.જમ્મુ અને કાશ્મીરમાં, તમામ 20 જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમો શ્રેણીબંધ રીતે 17 ઓગ...