રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2026 10:57 એ એમ (AM)

views 19

ભારતે ભૂતાન અને શ્રીલંકા સાથે વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક કરી

ભારત અને ભૂતાને પાવર ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય પાવર, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે ગઈકાલે નવી દિલ્હીમાં ભૂટાનના ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી લિયોનપો જામ ત્શેરિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.બંને નેતાઓએ વર્તમાન સહયોગની સમીક્ષા...

ઓગસ્ટ 8, 2026 10:54 એ એમ (AM)

views 7

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને નુકસાન થયું હોય, તો જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ.અગાઉ રાષ્ટ્ર સંઘના...

ઓગસ્ટ 8, 2026 10:37 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે IIT દિલ્હીના57માદીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે.  સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે IIT દિલ્હીએસંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે આ અગ્રણીસંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં સામેલ થવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.ગઈકાલે નવી...

ઓગસ્ટ 8, 2026 10:30 એ એમ (AM)

views 16

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. તેઓ નિગમના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. આ પરિષદ BSE ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ પરિષદમાં શહેરી સહકારી બેંકો, રાજ્ય સહકારી ફેડરેશન, નીતિ નિર્માતાઓ અન...

ઓગસ્ટ 7, 2026 8:12 પી એમ(PM)

views 8

ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી.

ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને નિયમનકારી સંદેશાવ્યવહારના નામે ફેલાયેલી ફાઇલો દ્વારા વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓના વોટ્સએપ એકાઉન્ટ...

ઓગસ્ટ 7, 2026 8:09 પી એમ(PM)

views 6

ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી.

ભારત અને શ્રીલંકાએ આજે નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી. આ બેઠકમાં, ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વીજ મંત્રી મનોહર લાલે કર્યું હતું, જ્યારે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શ્રીલંકાના ઉર્જા મંત્રી અનુરા કરુણાથિલેકે કર્યું હતું. ઊર્જા મંત્રાલયના જણા...

ઓગસ્ટ 7, 2026 8:06 પી એમ(PM)

views 19

સંસદે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું.

સંસદે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે, જેને આજે લોકસભાએ મંજૂરી આપી છે. વિધેયક રાજ્યસભાએ સોમવારે પસાર કર્યું હતું. આ વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળા વચ્ચે પ્રમુખ અધિકારીએ ગૃહની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી. આ પહેલા, જ્યારે ગૃહ સવારે 11...

ઓગસ્ટ 7, 2026 7:56 પી એમ(PM)

views 7

ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો.

ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર એક અમેરિકન સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે દેશના કાયદાકીય મામલા તેના આંતરિક મામલા છે જેમાં નિર્ણયો સંસદ દ્વારા લેવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન આ સંદર...

ઓગસ્ટ 7, 2026 1:44 પી એમ(PM)

views 10

ઝારખંડ સરકારે વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે પૂરતા પગલાં લીધા નથી: કેન્દ્રીય મંત્રી સંજય સેઠ

ઝારખંડમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતીમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે. સંસદ પરિસરમાંથી કેન્દ્રીય મંત્રી સંજય સેઠ અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય પારદર્શક તપાસની ઉગ્ર માં...

ઓગસ્ટ 7, 2026 1:42 પી એમ(PM)

views 14

NEET મુદ્દે વિપક્ષના ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

NEET પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ અને તેમની પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીના મામલે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદના ઉપલા ગૃહમાં શુક્રવારે સતત વિક્ષેપ પડતા અધ્યક્ષે ગૃહને સોમવાર સવાર સુધી મુલતવી રાખ્યું હતું. ભાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.