સપ્ટેમ્બર 5, 2026 1:44 પી એમ(PM)
4
શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને અવોર્ડ એનાયત થયા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ વિકસીત ભારત શક્ય બનશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 ને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જે સમાજ પોતાના શિક્ષકોનો આદર કરે છે તે યોગ્ય રીતે પ્રગતિશીલ સમાજ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક ...