રાષ્ટ્રીય

ઓગસ્ટ 7, 2026 11:31 એ એમ (AM)

views 10

કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા

કેન્દ્ર સરકારએ ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સરકાર એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના ધરાવે છે એ દાવાને ફગાવતા કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે ઇથેનોલ અને ટકાઉ ઉડ્ડયન ઇંધણ સંપૂર્ણપણે અલગ છે અને તેમને એક...

ઓગસ્ટ 7, 2026 11:21 એ એમ (AM)

views 7

ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું

ભારતે ઓડિશાના ચાંદીપુરથી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નંટ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા છે. આ સફળ પ્રક્ષેપણ દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. સંરક્ષણ મંત્ર...

ઓગસ્ટ 7, 2026 9:25 એ એમ (AM)

views 29

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી

દેશભરમાં આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાશે. વર્ષ 1905માં આ જ દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ઉજવણીનો હેતુ દેશના હાથશાળ વણકરોની કલાત્મકતા, કૌશલ્ય અને સમર્પણને બિરદાવવાનો છે.વસ્ત્ર મંત્રાલય દ્વારા આજે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃત...

ઓગસ્ટ 7, 2026 9:12 એ એમ (AM)

views 7

ભારત-સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે આઠ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી

ભારત-સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે આઠ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. 19માં તબક્કાની ભારત-સિંગાપોર વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સચિવ રુદ્રેન્દ્ર ટંડન અને સિંગાપોર વિદેશ મંત્રાલયના કાયમી સચિવ લ્યુક ગોહ દ્વારા કરવામા...

ઓગસ્ટ 6, 2026 8:00 પી એમ(PM)

views 13

23 હજાર 731 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગોબરધન યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે 23 હજાર 731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના – ગોબરધનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ગોબરધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમીચિહ્ન છે. યોજના અંતર્ગત...

ઓગસ્ટ 6, 2026 7:56 પી એમ(PM)

views 11

સંસદે વિનિયોગ સંખ્યા ત્રણ વિધેયક 2026 પસાર કર્યું.

સંસદે આજે વિનિયોગ સંખ્યા ત્રણ વિધેયક 2026 આજે પસાર કર્યું. રાજ્યસભામાં ચર્ચા બાદ વિધેયકને લોકસભામાં પરત મોકલાયું છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કરી દીધું હતું. વિધેયકમાં 31 માર્ચ 2023એ પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયેલી રકમ પૂર્ણ કરવા ભારતના એકત્રિત ભંડો...

ઓગસ્ટ 6, 2026 3:00 પી એમ(PM)

views 15

હિરોશીમાના મૃતકોને શ્રધ્ધાંજલી અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાના પગલે કામગીરી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત – રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ.

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોમા કારગીરી થઇ શકતી નથી, NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું, ત્યારે લોકસભાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ ...

ઓગસ્ટ 6, 2026 1:56 પી એમ(PM)

views 11

પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘરો સુધી પહોંચી.

કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે, પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ લાભાર્થી પરિવારોને વટાવી ગઈ છે. નવી દિલ્હીમાં CII આંતરરાષ્ટ્રીય ઉર્જા પરિષદ અને પ્રદર્શનને સંબોધતા મંત્રીએ ભાર મૂક્યો હતો કે, હાલમાં 19 લાખ પરિવારોને શૂન્ય વીજળી બિલ મળી રહ્યા છે. શ...

ઓગસ્ટ 6, 2026 10:31 એ એમ (AM)

views 15

શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેની મુખ્ય પહેલોની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ચાલી રહેલી પહેલોની સમીક્ષા કરવા માટે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, તેઓએ મુખ્ય કાર્યક્રમોના અસરકારક અમલીકરણને ઝડપી બનાવવા તેમજ શિક્ષણની ગુ...

ઓગસ્ટ 5, 2026 8:07 પી એમ(PM)

views 9

સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક, 2026 પસાર કર્યું.

સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક, 2026 પસાર કરી દીધું છે, રાજ્યસભાએ ચર્ચા પછી આ વિધેયક લોકસભામાં પરત મોકલ્યો છે. લોકસભાએ સોમવારે તેને પસાર કર્યું હતું. આ વિધેયક સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ, 1956 માં સુધારો કરે છે, જેના દ્વારા મુખ્ય ન્યાયાધીશ સિવાય સર્વોચ્ચ અદાલતન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.