ઓગસ્ટ 7, 2026 11:31 એ એમ (AM)
10
કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા
કેન્દ્ર સરકારએ ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સરકાર એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના ધરાવે છે એ દાવાને ફગાવતા કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે ઇથેનોલ અને ટકાઉ ઉડ્ડયન ઇંધણ સંપૂર્ણપણે અલગ છે અને તેમને એક...