રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 3, 2026 3:31 પી એમ(PM)

views 3

‘એક રાષ્ટ્ર, એક સમય’ તરફ કદમ: સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો, 2026 કર્યા જાહેર

ભારત સરકારે દેશમાં એક સમાન અને કાયદેસર રીતે માન્ય સમય પ્રણાલી સ્થાપિત કરવા માટે કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2026 ને સૂચિત કર્યા છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી દેશભરમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) ને સામાન્ય, વિશ્વસનીય અને કાનૂની રીતે માન્ય સમય સંદર્ભ તરીકે સ્થાપિત કરવામાં મોટી મદદ મળશે. ...

સપ્ટેમ્બર 3, 2026 3:14 પી એમ(PM)

views 4

બેલ્જિયમના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત: પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો

ભારત અને બેલ્જિયમ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર 3 દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરી છે, જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ ...

સપ્ટેમ્બર 3, 2026 3:07 પી એમ(PM)

views 8

કિદામ્બી શ્રીકાંત વિશ્વના 9મા ક્રમાંકિત ખેલાડીને હરાવીને ચાઇના માસ્ટર્સના ક્વાર્ટરમાં પહોંચ્યા

ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ચીનના શેઝેન ખાતે રમાઈ રહેલી ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શ્રીકાંતે મેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કેનેડાના વિશ્વના 9મા ક્રમાંકિત ખેલાડી વિક્ટર લાઇને સીધી ગેમમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં દબદબાભેર પ્રવે...

સપ્ટેમ્બર 3, 2026 1:34 પી એમ(PM)

views 13

નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં એક ઉચ્ચ સ્તરીય વ્યાપાર ગોળમેજી પરિષદમાં ભારતની વિકાસયાત્રા રજૂ કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં એક ઉચ્ચ સ્તરીય વ્યાપાર ગોળમેજી પરિષદમાં રોકાણકારો સમક્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની 7.8 ટકાની આર્થિક વૃદ્ધિ અને રોકાણના વાતાવરણમાં સુધારા સહિતની ભારતની વિકાસયાત્રા રજૂ કરી..  બેંક ઓફ અમેરિકાના સહયોગથી ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત ગોળમેજી...

સપ્ટેમ્બર 3, 2026 1:29 પી એમ(PM)

views 8

શાળા શિક્ષણ સુધારણા અંગેની ચર્ચા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીની સચિવ સાથે બેઠક.

શાળા શિક્ષણ સુધારણા અંગેની  ચર્ચા માટે  કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સાથે બેઠક યોજી હતી,. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણના પાયાને મજબૂત કરવા, વર્ગખંડોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ પ્રણાલી યુવા અને ...

સપ્ટેમ્બર 3, 2026 10:00 એ એમ (AM)

views 6

શહેરીકરણના પડકારોને પહોંચી વળવા સ્થાનિક સંસ્થાઓને સંવેદનશીલ બનાવવા પ્રધાનમંત્રી મોદીની હાકલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરીકરણને કારણે ઊભા થઈ રહેલા પડકારો,  વધતી વસ્તી અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા શહેરી સ્થાનિક સંસ્થાઓને સંવેદનશીલ બનાવવા હાકલ કરી છે. તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે પણ સમાન પ્રકારના ‘ચિંતન શિબિર’ યોજવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળ શક...

સપ્ટેમ્બર 3, 2026 9:49 એ એમ (AM)

views 16

પીએમ મોદી અને બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર વચ્ચે આજે દ્વિપક્ષીય મંત્રણા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ ભારત અને બેલ્જિયમ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વ્યાપ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. બેલ્જિયમના પ્રધાનમંત્રી ગઈકાલે રાત્રે ભારતની ત્રણ દિવસન...

સપ્ટેમ્બર 3, 2026 9:39 એ એમ (AM)

views 11

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના પ્રતિનિધિઓ સાથે મુંબઈમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજશે

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મુંબઈમાં બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સ્વસહાય જૂથોને આપવામાં આવતા ધિરાણની સરેરાશ રકમ વધારવા માટે મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્...

સપ્ટેમ્બર 3, 2026 9:36 એ એમ (AM)

views 6

નેપાળ વિનાશક પૂરમા મૃત્યુઆંક વધીને 1 હજાર 250 થયો

નેપાળમા આવેલા વિનાશક પૂરમા મૃત્યુઆંક 1 હજાર 250 પર પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, આપત્તિ અને આબોહવા પરિવર્તન વચ્ચેનો સંબંધ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મજબૂતીથી ઉઠાવવો જોઈએ, કારણ કે ગયા અઠવાડિયાના અચાનક પૂર પછી ગુમ થયેલા સ્થાનિક લોકોના પરિવારો દ્વારા પ્રતીકાત્મક અંતિમ સંસ...

સપ્ટેમ્બર 3, 2026 9:25 એ એમ (AM)

views 7

જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સી JCRએ ભારતનું રેટિંગ વધાર્યુ

જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સી JCRએ ભારતનું રેટિંગ 'A-' કર્યું છે. JCRએ ભારતના લાંબા ગાળાના વિદેશી ચલણ અને સ્થાનિક ચલણ જારીકર્તા રેટિંગને 'BBB+' થી એક સ્તર ઉપર 'A-' કર્યું છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે, રેટિંગમાં આ સુધારો ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, વિકાસને મજબૂત બનાવતી અસરકારક આર્થિક નીતિઓ અને નાણ...