સપ્ટેમ્બર 1, 2026 8:01 પી એમ(PM)
12
યુદ્ધ અને સંઘર્ષ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી – કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીઝ ગણરાજ્યના પાટનગર બિશ્કેકમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન – S.C.O.ના રાષ્ટ્રાધ્યક્ષોની 26-મી બેઠકમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, ભારતે ગયા વર્ષે શાંઘાઈ સહકાર સંગઠન સભ્યતા સંવાદ મંચનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનું પહેલું સત્ર આ વર્ષે ભારતમાં યોજાશે. આ અંગે તે...