સપ્ટેમ્બર 1, 2026 4:39 પી એમ(PM)
6
કિર્ગિસ્તાનમાં 26મા SCO સમિટમાં આતંકવાદ સામે PM મોદીનો કડક પ્રહાર
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના 26મા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે આતંકવાદની ઇકોસિસ્ટમને જડમૂળથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું. આ સંમેલનમાં SCO ની 25મી વર્ષગાંઠ નિમિત્તે સભ્ય દેશો દ્વારા ઐતિહાસિક 'બિશ્કેક ઘોષણાપત...