રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 1, 2026 10:41 એ એમ (AM)

views 14

નેપાળમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 900થી વધુના મોત – 4247થી વધુ લાપતા

નેપાળમાં બચાવ ટીમો ત્રિશુલી- હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર કાદવવાળી સુરંગોમાં ફસાયેલા 600 થી વધુ કામદારો સુધી પહોંચવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. બચાવ ટીમો વિસ્ફોટકો, ભારે મશીનરી અને એર પંપનો ઉપયોગ કરીને ટનલ સાફ કરી રહી છે અને બચી ગયેલા લોકોને શોધી રહી છે. નેપાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસા...

સપ્ટેમ્બર 1, 2026 10:28 એ એમ (AM)

views 13

દેશમાં એક હજાર 71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનુ વાવેતર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 28 ઓગસ્ટ સુધીમાં એક હજાર 71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનુ વાવેતર કરાયું છે.  414 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગર, 115 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ, 177 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અનાજ અને બરછટ અનાજ, 190 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિય...

ઓગસ્ટ 31, 2026 8:00 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. કિર્ગિસ્તાનની બે દિવસની પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી અને શ્રી પેઝેશ્કિયાને  દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમની સમીક્ષા કરી. ...

ઓગસ્ટ 31, 2026 7:57 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ ભારતની 7.8 ટકાની GDP વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની 7.8 ટકાની અનુકરણીય GDP વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ વૃદ્ધિ દર 6.9 ટકા હતો. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં, કહ્યું કે આ સિદ્ધિ પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને વૈશ્વિક અનિશ્ચિતત...

ઓગસ્ટ 31, 2026 7:53 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પરંતુ લાખો લોકોને રોજગાર અને આજીવિકા પણ પૂરી પાડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહને સંબોધતા, રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક...

ઓગસ્ટ 31, 2026 7:47 પી એમ(PM)

views 5

સરકારે 1 લાખ 27 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી.

સરકારે આજે દેશમાં સમગ્ર ચિપ ઉત્પાદન ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ 27 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આનાથી આગામી વર્ષોમાં વૈશ્વિક સે...

ઓગસ્ટ 31, 2026 3:16 પી એમ(PM)

views 14

નેપાળના પૂરમાં 25 ગુજરાતીઓ ગુમ: અમદાવાદી દંપતીનો 4 દિવસથી સંપર્ક વિહોણો

તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 25 જેટલા ગુજરાતી યાત્રાળુઓ ગુમ હોવાની માહિતી સામે આવી છે. જેમાં મૂળ અમદાવાદના અને છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા ...

ઓગસ્ટ 31, 2026 3:01 પી એમ(PM)

views 15

નેપાળ પૂરની અસર: બિહારમાં ગંડક-કોસી નદીઓમાં જળસ્તર વધ્યું

નેપાળ અને તેના કેચમેન્ટ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે બિહાર રાજ્યમાં વહેતી ગંડક અને કોસી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીઓના ધસમસતા પ્રવાહને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વાલ્મીકિનગર અને કોસી બેરેજના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નદીના જળસ્તરમાં વધારાની સંભાવનાઓને જ...

ઓગસ્ટ 31, 2026 1:56 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ મૂર્મુએ NIFTના પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં વિદ્યાર્થીઓને દેશના સાંસ્કૃતિક મૂલ્યોના મૂળમાં રહીને વૈશ્વિક દ્રષ્ટિકોણને અપનાવવા હાકલ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કાપડ ક્ષેત્ર માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી પણ લાખો લોકોને આજીવિકા પણ પૂરી પાડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહને સંબોધતા, રાષ્ટ્રપતિએ NIFT ના વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મૂલ્યોના  મૂળમ...

ઓગસ્ટ 31, 2026 1:19 પી એમ(PM)

views 24

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો: અત્યાધુનિક ડાઇવિંગ સપોર્ટ વેસલ ‘INS નિપુણ’ કાર્યરત

ભારતીય નૌકાદળે આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નિસ્ટાર-ક્લાસના બીજા ડાઇવિંગ સપોર્ટ વેસલ 'INS નિપુણ'ને સત્તાવાર રીતે કાર્યરત કર્યું છે. આ અત્યાધુનિક જહાજ નૌકાદળની પાણીની અંદરની જટિલ કામગીરી અને સબમરીન બચાવ ઓપરેશન માટે એક મજબૂત અને નિર્ણાયક પ્લેટફોર્મ પૂરું પાડશે, જેનાથી દેશની દરિયાઈ સુરક્ષા વધુ સુદ્રઢ...