રાષ્ટ્રીય

જાન્યુઆરી 18, 2026 3:23 પી એમ(PM)

views 29

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા સૈદ્ધાંતિક મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આનાથી હાલમાં વાડની બહાર આવતી હજારો એકર ખેતીની જમીનમાં અવરોધ વિના ખેતીનો માર્ગ મોકળો થશે, જેનાથી પંજાબના સરહદી પટ્ટાના ખેડૂતોને મોટી રાહત મળશે. હાલમાં, સરહદ પર તેમની હજારો એકર જમીન ખેડતા સેંકડો ...

જાન્યુઆરી 18, 2026 3:22 પી એમ(PM)

views 18

દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચતા તાત્કાલિક અસરથી ગ્રેપ-4 લાગુ કરાયો.

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચે દિલ્હી-ncr અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન -ગ્રેપના ચોથા તબક્કાને લાગુ કર્યો છે. ગઈકાલે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 400ને પાર જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધો હેઠળ, આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનો સિવાય, દિલ્હીમાં BS-...

જાન્યુઆરી 18, 2026 10:23 એ એમ (AM)

views 28

પંજાબ પોલીસે સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે ત્રણ AK-47 રાઇફલ, બે વિદેશી બનાવટની પિસ્તોલ અને 78 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. સરહદી વિસ્તારના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલી...

જાન્યુઆરી 18, 2026 9:48 એ એમ (AM)

views 22

40 કોમનવેલ્થ દેશોના 120 સભ્યોનું પ્રતિનિધિમંડળ બે દિવસની મુલાકાત માટે જયપુર પહોંચ્યું

40 કોમનવેલ્થ દેશોના 120 સભ્યોનું પ્રતિનિધિમંડળ બે દિવસની મુલાકાત માટે જયપુર પહોંચ્યું હતું.પ્રતિનિધિમંડળે ઐતિહાસિક આમેર કિલ્લાની મુલાકાત લીધી અને તેમનું પરંપરાગત રાજસ્થાની રીતે સ્વાગત કરવામાં આવ્યું.કિલ્લાની ભવ્ય સ્થાપત્ય, જીવંત સાંસ્કૃતિક પ્રદર્શન અને લોક સંગીતે મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા. પ્ર...

જાન્યુઆરી 18, 2026 9:47 એ એમ (AM)

views 27

દિલ્હી પોલીસે નકલી NCERT પાઠ્યપુસ્તકો છાપવા અને સપ્લાય કરવામાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો

દિલ્હી પોલીસે નકલી NCERT પાઠ્યપુસ્તકો છાપવા અને સપ્લાય કરવામાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ગાઝિયાબાદના લોની વિસ્તારમાં દરોડા પાડીને, દિલ્હી પોલીસે કુલ 44 હજાર 862 નકલી NCERT પાઠ્યપુસ્તકો અને બે ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ મશીનો તેમજ પેપર રીલ્સ જપ્ત કર્યા, જેની કિંમત 2 કરોડ રૂપિયા છે....

જાન્યુઆરી 18, 2026 9:45 એ એમ (AM)

views 23

સરકારે આજે ઉત્તર પ્રદેશના બિજનૌરથી દેશમાં નદી અને નદીમુખ ડોલ્ફિનનો બીજો શ્રેણી-વ્યાપી અંદાજ શરૂ કર્યો

સરકારે આજે ઉત્તર પ્રદેશના બિજનૌરથી દેશમાં નદી અને નદીમુખ ડોલ્ફિનનો બીજો શ્રેણી-વ્યાપી અંદાજ શરૂ કર્યો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે માહિતી આપી કે પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ બે તબક્કામાં સર્વે હાથ ધરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું કે, પ્રથમ તબક્કામાં, સર્વેક્ષણ બિજનૌરથી ગંગા સાગર અને સ...

જાન્યુઆરી 18, 2026 9:32 એ એમ (AM)

views 20

દિલ્લીમાં આજે પીએમ વિશ્વકર્મા હાટ 2026નું આયોજન કરાશે

દિલ્લીમાં આજે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો અને કારીગરોને સમર્પિત એક પ્રદર્શન, પીએમ વિશ્વકર્મા હાટ 2026નું આયોજન કરાશે. આ પ્રદર્શનનંમ ઉદ્ઘાટન કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝી દ્વારા કરવામાં આવશે.પીએમ વિશ્વકર્મા હાટ 2026નો ઉદ્દેશ્ય દેશના પરંપરાગત કારીગરીના સમૃદ્ધ વાર...

જાન્યુઆરી 18, 2026 9:31 એ એમ (AM)

views 19

બોડો શાંતિ કરારથી હજારો યુવાનો શસ્ત્રો અને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બોડો શાંતિ કરારથી બોડો સમુદાયને ઘણો ફાયદો થયો છે, હજારો યુવાનો શસ્ત્રો અને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમ, બાગુરુમ્બા દાહો 2026 ...

જાન્યુઆરી 18, 2026 9:29 એ એમ (AM)

views 23

ફ્લાઇટ્સમાં મોટા પાયે વિલંબ અને રદ થવાને કારણે DGCAએ ઇન્ડિગો એરલાઇન્સ પર 22 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો

ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં એરલાઇન દ્વારા મોટા પાયે વિલંબ અને રદ કરવાને કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, DGCA એ ઇન્ડિગો પર 22.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.3જી અને 5મી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન, 2,હજાર 507 ફ્લાઇટ્સ રદ કરવા અને 1,હજાર 852 ફ્લાઇટ્સના વિલંબને કારણે વિવિધ એરપોર્ટ પર ફસાયેલા...

જાન્યુઆરી 18, 2026 9:27 એ એમ (AM)

views 34

પ્રધાનમંત્રી મોદી આજે પશ્ચિમ બંગાળ, આસામથી પાંચ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામથી પાંચ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ પશ્ચિમ બંગાળના હુગલીથી ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે.આ ટ્રેનો હાવડા - આનંદ વિહાર ટર્મિનલ અમૃત ભારત એક્સપ્રેસ, સિયાલદહ - બનારસ એક્સપ્રેસ અને સંતરાગાછી - તાંબરમ અમૃત ભારત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.