ઓગસ્ટ 31, 2026 12:52 પી એમ(PM)
18
PM મોદી કિર્ગિસ્તાન પહોંચ્યા, બિશ્કેકમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ કરી અર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય કિર્ગિસ્તાન મુલાકાતે પહોંચ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે રાજધાની બિશ્કેકમાં 'ભારતીય સમુદાય' સાથે વિશેષ મુલાકાત કરી હતી તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે અને વિવિ...