રાષ્ટ્રીય

ઓગસ્ટ 1, 2026 2:36 પી એમ(PM)

views 11

19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ બે હજાર 738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ બે હજાર આઠસો બાવન પૈસા, મુંબઈમાં બે હજાર 651 રૂપિયા પચાસ પૈસા અન...

ઓગસ્ટ 1, 2026 2:34 પી એમ(PM)

views 31

જુલાઇ મહિનામાં GST કલેક્શન નોંધપાત્ર રીતે વધીને બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું.

ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું હતું, જે જુલાઈ 2025માં એક લાખ 83 હજાર 65 કરોડ રૂપિયા હતું, તેનાથી 15.4 ટકાનો વધારો દર્શાવે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર, કુલ સ્થાનિક GST આવક એક લાખ 44...

ઓગસ્ટ 1, 2026 10:52 એ એમ (AM)

views 19

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12મી ઓગષ્ટ સુધી નોંધણી

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગષ્ટ સુધી પીન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોઁધણી બાદ વિદ્યાર્થીઓ ત્રીજીથી 13મી ઓગષ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઇને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ સાત હજાર 500 બેઠકો પર પ્રવે...

ઓગસ્ટ 1, 2026 10:40 એ એમ (AM)

views 13

ભારતે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે.નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન PoJK માં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે. શ્રી જયસ્વ...

ઓગસ્ટ 1, 2026 10:38 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામ સાથે વાત કરી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન બંને નેતાઓ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, શિક્ષણ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્...

ઓગસ્ટ 1, 2026 10:35 એ એમ (AM)

views 22

સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે…ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ

રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક ત્રણ બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતાં 11 વર્ષની એક બાળકીનું મોતનું થયું છે. જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીના કારણે બે બાળકોન...

ઓગસ્ટ 1, 2026 10:15 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18 હજાર કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે આશરે 18 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે પાંચ હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુર...

જુલાઇ 31, 2026 8:06 પી એમ(PM)

views 25

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના- સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84 હજાર 84 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપતટીય અન્વેષણ મ...

જુલાઇ 31, 2026 8:02 પી એમ(PM)

views 18

PM-KISAN યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ-PM-KISAN યોજનાને 2026-27 થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3 લાખ 15 હજાર કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચને મંજૂરી આપવામ...

જુલાઇ 31, 2026 7:56 પી એમ(PM)

views 16

NEET સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત.

NEET મુદ્દેવિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષનાહોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમમુલતવી પછી લોકસભાની બેઠક મળી, ત્યારે બપોરે 12 વાગ્યે,પ્રમુખ અધિકારી દિલીપ સૈકિયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક,2026ને વિચારણા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.