રાષ્ટ્રીય

ઓગસ્ટ 2, 2026 1:57 પી એમ(PM)

views 36

પ્રધાનમંત્રી મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’ અભિયાનનો વર્ચ્યુઅલી આરંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જેમ જેમ ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી 'વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા' ના લોન્ચિંગ પ્રસંગે બોલતા, શ્રી મ...

ઓગસ્ટ 2, 2026 1:48 પી એમ(PM)

views 20

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે, તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે.

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે. પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક ...

ઓગસ્ટ 2, 2026 11:35 એ એમ (AM)

views 10

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1 લાખ 9 હજાર 19 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1 લાખ 9 હજાર 19 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે.આ રકમ નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંતની છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ પ્રોજેક્ટ્સ પર ખર્ચ વધારવા માટે વધારાનું ભંડોળ આપવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર...

ઓગસ્ટ 2, 2026 10:07 એ એમ (AM)

views 28

કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ NEET-PG ની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ રાષ્ટ્રીય અનુસ્નાતક પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET-PG) 2026 ની તૈયારીઓની સમીક્ષા કરી છે. ગઈકાલે મળેલી બેઠક દરમિયાન, આ મહિનાની 30મી તારીખે યોજાનારી પરીક્ષાના સુગમ, સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિસ્ત...

ઓગસ્ટ 1, 2026 8:09 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક 1892 માં સ્વામી વિવેકાનંદની મૈસુરની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે જ્યારે તેઓ મૈસુરના દિવાન સર કે. શેષાદ્રી ઐયરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે ...

ઓગસ્ટ 1, 2026 8:04 પી એમ(PM)

views 24

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે આગામી બે દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણા...

ઓગસ્ટ 1, 2026 3:27 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજૂ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામરાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિન...

ઓગસ્ટ 1, 2026 3:22 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક, 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરુવારે સંસદમાં પસાર થયું હતું. જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદ...

ઓગસ્ટ 1, 2026 2:44 પી એમ(PM)

views 16

ઓરિસ્સામાં પૂરની સ્થિતી ગંભીર..

ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઓંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત, બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે. હીરાકુડ જળાશયમાં પ...

ઓગસ્ટ 1, 2026 2:38 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશ વીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજત ચંદ્રક જીતવા બદલ અને યશ વીર સિંહને મેન્સ જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.