ઓગસ્ટ 2, 2026 1:57 પી એમ(PM)
36
પ્રધાનમંત્રી મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’ અભિયાનનો વર્ચ્યુઅલી આરંભ કરાવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જેમ જેમ ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી 'વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા' ના લોન્ચિંગ પ્રસંગે બોલતા, શ્રી મ...