રાષ્ટ્રીય

ઓગસ્ટ 4, 2026 1:36 પી એમ(PM)

views 24

ખાદ્ય સુરક્ષા બિલથી કોઈ લાભાર્થીનું અનાજ નહીં ઘટે: પ્રહલાદ જોશી

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં દેશના 81 કરોડ લાભાર્થીઓને મોટી રાહત આપતી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે સૂચિત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સુધારા) બિલ, 2026 ના અમલથી કોઈપણ રાજ્ય કે લાભાર્થીને મળતા ખાદ્યાન્નના ક્વોટામાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં. ...

ઓગસ્ટ 3, 2026 8:01 પી એમ(PM)

views 34

રાજ્યસભાએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું

રાજ્યસભાએ આજે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘ...

ઓગસ્ટ 3, 2026 7:58 પી એમ(PM)

views 28

વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી-બાંકીપુરમાં જન સુરાજ પાર્ટીનો વિજય

ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખી છે, જ્યાં તેમના ઉમેદવાર સતેન્દ્ર પટેલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને ત્રીસ હજારથી વધુ મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના તમામ 20 રાઉન્ડ પછી શ્રી પટેલને 55 હજાર 481 મત મળ્યા હતા, જ્યારે શ્રી રબારીને 2...

ઓગસ્ટ 3, 2026 7:54 પી એમ(PM)

views 14

સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપરલીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની FIR પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર

સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના જંતર-મંતર અને દેશના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં સામેલ વિરોધીઓ સામે નોંધાયેલી FIR બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે દિલ્હી સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખં...

ઓગસ્ટ 3, 2026 7:51 પી એમ(PM)

views 16

જુલાઈમાં 23 અબજ 66 કરોડથી વધુ વ્યવહારો UPIથી થયા

ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI એ આ વર્ષે જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યવહાર નોંધાયો, જેમાં 29 લાખ 88 હજાર કરોડ રૂપિયાના 23 અબજ 66 કરોડ વ્યવહારો થયા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ કામગીરી ભારતના ડિજિટલ પેમેન્ટ માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છ...

ઓગસ્ટ 3, 2026 7:05 પી એમ(PM)

views 40

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારી 38 કરવા અંગેનું બિલ લોકસભામાં પસાર

સર્વોચ્ચ અદાલતમાં પડતર કેસોના ઝડપી નિકાલ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સઘન બનાવવાના ઉદ્દેશ્યથી લોકસભાએ આજે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે 'સર્વોચ્ચ ન્યાયાલય (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026' પસાર કર્યું છે. આ ઐતિહાસિક વિધેયક મુજબ, હવે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા ...

ઓગસ્ટ 3, 2026 2:34 પી એમ(PM)

views 12

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઇ.

સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી છે. આજે સવારે લોકસભામાં વિપક્ષોએ અલગ અલગ મુદ્દાઓ ઉપર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો.. સ્થિતીને જોતા અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખી હતી. આ અગાઉ જ્યારે લોકસભામી કાર્યવાહી શરૂ થઇ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભ...

ઓગસ્ટ 3, 2026 2:26 પી એમ(PM)

views 11

દ્વિપક્ષિય સંબંધોને સુદ્રઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત.

ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશ મંત્રી સૈદોવ બખ્તિયોર ઓડિલોવિચે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે પ્રાચીન વેપાર માર્ગોમાં મૂળના છે. તેમની મુલા...

ઓગસ્ટ 3, 2026 2:17 પી એમ(PM)

views 30

ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઇ.

ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં, જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સાતમા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે. ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અગિયારમા રાઉન્ડ બાદ આગળ છે, મધ્ય પ્રદેશના દતિયા વિધાનસભા...

ઓગસ્ટ 3, 2026 2:07 પી એમ(PM)

views 12

મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતિય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર.

દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ તોમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.