ઓગસ્ટ 4, 2026 1:36 પી એમ(PM)
24
ખાદ્ય સુરક્ષા બિલથી કોઈ લાભાર્થીનું અનાજ નહીં ઘટે: પ્રહલાદ જોશી
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં દેશના 81 કરોડ લાભાર્થીઓને મોટી રાહત આપતી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે સૂચિત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સુધારા) બિલ, 2026 ના અમલથી કોઈપણ રાજ્ય કે લાભાર્થીને મળતા ખાદ્યાન્નના ક્વોટામાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં. ...