રાષ્ટ્રીય

ઓગસ્ટ 5, 2026 2:28 પી એમ(PM)

views 16

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને સાત વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું.

કલમ 370 રદ થવાને આજે સાત વર્ષ પૂરા થયા. 2019 માં આજના દિવસે, સંસદ દ્વારા કલમ 370 ની જોગવાઈઓ રદ કરવામાં આવી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી. અગાઉ, જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય હતું જે કલમ 370 માં ઉલ્લેખિત જોગવાઈઓ અનુસાર પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું. તે એક ક...

ઓગસ્ટ 5, 2026 11:22 એ એમ (AM)

views 14

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગ્યે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી.ચાલુ ભૂ-રાજકીય તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ પર દબાણને ધ્યાનમાં રાખીને આ નીતિગત નિ...

ઓગસ્ટ 5, 2026 8:53 એ એમ (AM)

views 31

ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટિકા કરી

ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાધમાં ભારતીય દૂત...

ઓગસ્ટ 5, 2026 8:43 એ એમ (AM)

views 31

ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી.

ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી અને કહ્યું કે જેનાથી સત્ય છુપાવી શકાતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવિકતા વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામા આવતી હિંસા છે.સપ્ટેમ્બ...

ઓગસ્ટ 4, 2026 8:12 પી એમ(PM)

views 131

સંસદમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 અને લોકસભામાં વિનિયોગ વિધેયક 2026 પસાર.

સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે. તેને આજે રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969માં સુધારો કરવાનો છે. નવું વિધેયક વિલંબિત ...

ઓગસ્ટ 4, 2026 8:07 પી એમ(PM)

views 10

ગૃહ મંત્રાલયે જણાવ્યું, વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા.

વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું કે, ભાગેડુઓ સામે કાર્યવાહી મજબૂત કરવા સરકારે વર્ષ 2018માં ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ લાગુ કર્યું હતું. ભારતે ભાગેડુ આરોપીઓને પહોંચી વળવા એક સંકલિત, ગુપ્તચર આધારિત અને ટેક્નોલૉજી સંચાલિત મૉડેલ પણ ...

ઓગસ્ટ 4, 2026 8:02 પી એમ(PM)

views 9

વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નહીં – કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીનું નિવેદન.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું, વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નથી પડ્યો. તેમણે કહ્યું, ભારતે પૂરતા પ્રમાણમાં ઈંધણનો ભંડાર જાળવી રાખ્યો છે. દરમિયાન ઘરેલુ ઉપયોગ માટે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ – LPG અને પ્રવાહી પ્રાકૃતિક ગેસ – LNGની 10...

ઓગસ્ટ 4, 2026 7:57 પી એમ(PM)

views 16

હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી બેથી ત્રણ દિવસ આંદમાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી...

ઓગસ્ટ 4, 2026 2:05 પી એમ(PM)

views 14

સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજજુનો વિપક્ષો ઉપર આરોપ.

NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ ફરી મળતા સભાપતિ સી પી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ કર...

ઓગસ્ટ 4, 2026 2:01 પી એમ(PM)

views 15

મહિલાઓ વિરૂધ્ધ અભદ્ર નિવેદન બદલ તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની ધરપકડ.

તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઇ. કાવેરી જળ વિવાદ અંગે ગઈકાલે ડીએમકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તેમના વિવાદાસ્પદ ભાષણ બાદ આ કાર્યવાહી કરાઇ છે. તેમણે તેમના ભાષણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ઉધયનિધિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.