રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2026 10:30 એ એમ (AM)

views 20

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. તેઓ નિગમના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. આ પરિષદ BSE ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ પરિષદમાં શહેરી સહકારી બેંકો, રાજ્ય સહકારી ફેડરેશન, નીતિ નિર્માતાઓ અન...

ઓગસ્ટ 7, 2026 8:12 પી એમ(PM)

views 11

ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી.

ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયિકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને નિયમનકારી સંદેશાવ્યવહારના નામે ફેલાયેલી ફાઇલો દ્વારા વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓના વોટ્સએપ એકાઉન્ટ...

ઓગસ્ટ 7, 2026 8:09 પી એમ(PM)

views 8

ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી.

ભારત અને શ્રીલંકાએ આજે નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી. આ બેઠકમાં, ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વીજ મંત્રી મનોહર લાલે કર્યું હતું, જ્યારે શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શ્રીલંકાના ઉર્જા મંત્રી અનુરા કરુણાથિલેકે કર્યું હતું. ઊર્જા મંત્રાલયના જણા...

ઓગસ્ટ 7, 2026 8:06 પી એમ(PM)

views 24

સંસદે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું.

સંસદે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે, જેને આજે લોકસભાએ મંજૂરી આપી છે. વિધેયક રાજ્યસભાએ સોમવારે પસાર કર્યું હતું. આ વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળા વચ્ચે પ્રમુખ અધિકારીએ ગૃહની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી. આ પહેલા, જ્યારે ગૃહ સવારે 11...

ઓગસ્ટ 7, 2026 7:56 પી એમ(PM)

views 8

ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો.

ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર એક અમેરિકન સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે દેશના કાયદાકીય મામલા તેના આંતરિક મામલા છે જેમાં નિર્ણયો સંસદ દ્વારા લેવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન આ સંદર...

ઓગસ્ટ 7, 2026 1:44 પી એમ(PM)

views 15

ઝારખંડ સરકારે વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે પૂરતા પગલાં લીધા નથી: કેન્દ્રીય મંત્રી સંજય સેઠ

ઝારખંડમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતીમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે. સંસદ પરિસરમાંથી કેન્દ્રીય મંત્રી સંજય સેઠ અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય પારદર્શક તપાસની ઉગ્ર માં...

ઓગસ્ટ 7, 2026 1:42 પી એમ(PM)

views 18

NEET મુદ્દે વિપક્ષના ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

NEET પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ અને તેમની પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીના મામલે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભારે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદના ઉપલા ગૃહમાં શુક્રવારે સતત વિક્ષેપ પડતા અધ્યક્ષે ગૃહને સોમવાર સવાર સુધી મુલતવી રાખ્યું હતું. ભાર...

ઓગસ્ટ 7, 2026 11:31 એ એમ (AM)

views 15

કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા

કેન્દ્ર સરકારએ ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સરકાર એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના ધરાવે છે એ દાવાને ફગાવતા કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે ઇથેનોલ અને ટકાઉ ઉડ્ડયન ઇંધણ સંપૂર્ણપણે અલગ છે અને તેમને એક...

ઓગસ્ટ 7, 2026 11:21 એ એમ (AM)

views 10

ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું

ભારતે ઓડિશાના ચાંદીપુરથી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નંટ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા છે. આ સફળ પ્રક્ષેપણ દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. સંરક્ષણ મંત્ર...

ઓગસ્ટ 7, 2026 9:25 એ એમ (AM)

views 43

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી

દેશભરમાં આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાશે. વર્ષ 1905માં આ જ દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ઉજવણીનો હેતુ દેશના હાથશાળ વણકરોની કલાત્મકતા, કૌશલ્ય અને સમર્પણને બિરદાવવાનો છે.વસ્ત્ર મંત્રાલય દ્વારા આજે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.