રાષ્ટ્રીય

ઓગસ્ટ 9, 2026 6:32 પી એમ(PM)

views 19

શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ NTA સંબંધિત મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ આજે શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લગતા મહત્વના મુદ્દાઓ અંગે બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન ધ્યાન આપવાની જરૂર હોય તેવા મહત્વના મુદ્દાઓ અને સંસ્થાકીય વ્યવસ્થાને વધુ...

ઓગસ્ટ 9, 2026 11:31 એ એમ (AM)

views 16

કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઇકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂકની સૂચના આપી

કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઇકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂકની સૂચના આપી છે, જેમાં મદ્રાસ હાઇકોર્ટને નવી નિમણૂકોનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ, નિમણૂકોમાં 20 વકીલો અને 10 ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કુ...

ઓગસ્ટ 9, 2026 11:18 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથેફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મકભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ,મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી, ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાનીતેમની ...

ઓગસ્ટ 9, 2026 11:17 એ એમ (AM)

views 21

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઇ

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કોઈ નવી યાત્રાનો જથ્થો રવાના થયો નથી. દરમિયાન બાલતાલ...

ઓગસ્ટ 8, 2026 6:46 પી એમ(PM)

views 17

૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમરેલીમાં વોકેથોનનું આયોજન, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહભેર લીધો ભાગ

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારી જગાવવા એક વિશાળ ‘વોકેથોન’(W...

ઓગસ્ટ 8, 2026 6:33 પી એમ(PM)

views 15

હિમાચલ પ્રદેશના ચંબામાં દર્દનાક અકસ્માત: બૈરાગઢથી ચંબા જતી બસ ખાડામાં ખાબકતા ૭ ના મરણ, ૧૧ ઇજાગ્રસ્ત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે સવારે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર અનુસાર, આ અકસ્માત સવારે ૭:૧૫ વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસ બૈરાગઢથી ચંબા જઈ રહી હતી. ચલુંજ વળાંક પાસે, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને બસ રસ્તા પરથી પ...

ઓગસ્ટ 8, 2026 6:22 પી એમ(PM)

views 26

વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખૂલ્યું, આશિષ યાદવે ભાલા ફેંકમાં મેળવ્યો રજત ચંદ્રક

અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતે પોતાનો પહેલો ચંદ્રક જીત્યો. આશિષ યાદવે પુરુષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. 19 વર્ષીય આશિષે પોતાના ત્રીજા પ્રયાસમાં 74.09 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા. તે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમ...

ઓગસ્ટ 8, 2026 10:57 એ એમ (AM)

views 25

ભારતે ભૂતાન અને શ્રીલંકા સાથે વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક કરી

ભારત અને ભૂતાને પાવર ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય પાવર, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે ગઈકાલે નવી દિલ્હીમાં ભૂટાનના ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી લિયોનપો જામ ત્શેરિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.બંને નેતાઓએ વર્તમાન સહયોગની સમીક્ષા...

ઓગસ્ટ 8, 2026 10:54 એ એમ (AM)

views 12

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને નુકસાન થયું હોય, તો જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ.અગાઉ રાષ્ટ્ર સંઘના...

ઓગસ્ટ 8, 2026 10:37 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે IIT દિલ્હીના57માદીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે.  સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે IIT દિલ્હીએસંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે આ અગ્રણીસંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં સામેલ થવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.ગઈકાલે નવી...