રાષ્ટ્રીય

ઓગસ્ટ 11, 2026 11:46 એ એમ (AM)

views 13

કોમનવેલ્થ અંડર-23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં જ ભારતે ચાર સુવર્ણ, ચાર રજત અને નવ કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા

કોમનવેલ્થ અંડર-23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં જ ભારતે ચાર સુવર્ણ, ચાર રજત અને નવ કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા. રવિવારથી નાઇજીરીયાના લાગોસમાં શરૂ થયેલી આ સ્પર્ધા 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. નિખિલ વાઘે પુરુષોની સેબર ઇવેન્ટમાં સુવર્ણ અને લક્ષ્ય બડસેરે રજત ચંદ્રક જીત્યો. અશ્વિની આર્ય અને લૈશરામ ...

ઓગસ્ટ 11, 2026 11:25 એ એમ (AM)

views 29

ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું

ઝારખંડના વિદ્યાર્થી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર નાથ મહતો ગઈકાલે રાંચીમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વિધાનસભા કૂચમાં ભાગ લેતી વખતે તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ સુગર લેવલમાં ભારે ઘટાડો થયા બાદ ડોક્ટરોએ તેમની હાલત ગંભીર ગણાવી છે. રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ...

ઓગસ્ટ 11, 2026 11:17 એ એમ (AM)

views 8

પીયુષ ગોયલે કહ્યું કે, જેમ પોર્ટલ દ્વારા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે સરકારનું ઈ-માર્કેટપ્લેસ જેમ પોર્ટલ, યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત અને યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદનની ખરીદી દર્શાવે છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં જેમ પોર્ટલના 10મા સ્થાપના દિવસ નિમિત્તે બોલતા જણાવ્યું હતું કે જેમની શરૂઆત પહેલા સરકારી ભંડોળનો દુરુપયોગ ...

ઓગસ્ટ 10, 2026 6:05 પી એમ(PM)

views 33

PM મોદીએ CWG 2026ના મેડલ વિજેતાઓ સાથે સંવાદ કર્યો

ગઈકાલે, નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 ના ભારતીય ચંદ્રક વિજેતા ખેલાડીઓ સાથે તેમના નિવાસસ્થાને વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન બોક્સર જાદુમની સિંહ અને વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાના યાદગાર અને ભાવનાત્મક અનુભવો પ્રધાનમંત્રી સાથે શેર કર્યા હતા. ભારતે આ આંતરરાષ્...

ઓગસ્ટ 10, 2026 12:32 પી એમ(PM)

views 23

ભારતે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટને પાર કરી

ભારતે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટ ને પાર કરી દીધું છે. ગયા મહિનાની 31મી તારીખે થયેલી આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ, 2030 માટે નિર્ધારિત 500 ગીગાવોટ ક્ષમતા લક્ષ્યાંકના 60 ટકાથી વધુ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની કુલ સ્થાપિત વીજળી ઉત્...

ઓગસ્ટ 10, 2026 12:02 પી એમ(PM)

views 29

JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓ પર ઝારખંડ સરકાર સંમત

ઝારખંડ સરકારે JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મોટાભાગની માંગણીઓ પર સંમતિ સાધી છે. રાજ્ય મંત્રી સુદિવ્ય કુમાર સોનુએ જણાવ્યું હતું કે, સરકાર 14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા અને 2023-25ની બેકલોગ પરીક્ષાઓ રદ કરવા માટે સંમત થઈ છે. રાજ્ય સરકાર અને વિરોધ કરી રહેલા વ...

ઓગસ્ટ 10, 2026 10:26 એ એમ (AM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા અને વાતચીત કરી હતી. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખલી ખડસે હાજર રહ્યા હતા. 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસ...

ઓગસ્ટ 10, 2026 10:21 એ એમ (AM)

views 15

દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી

નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે.જમ્મુ અને કાશ્મીરમાં, તમામ 20 જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમો શ્રેણીબંધ રીતે 17 ઓગ...

ઓગસ્ટ 9, 2026 6:44 પી એમ(PM)

views 19

હર ઘર તિરંગા અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ

દેશભરમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાની ભાવનાને પ્રોત્સાહન આપવા ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ થયો છે. 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે પાંચમા વર્ષમાં પ્રવેશ્યું છે અને જનભાગીદારીનું મોટું રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે. આ વર્ષે અભિયાનનું વિશેષ મહત્વ છે, કારણ કે ભારતના રાષ્ટ્રીય ગીત ‘...

ઓગસ્ટ 9, 2026 6:41 પી એમ(PM)

views 15

ગૃહમંત્રી અમિત શાહે પુડુચેરીમાં ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીના મુરુગા થિયેટર સિગ્નલ ખાતેથી ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન, પુડુચેરીના ગૃહમંત્રી એ. નમસ્સિવાયમ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જી. એન. એસ. રાજશેખરન તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી. પી. ર...