રાષ્ટ્રીય

ઓગસ્ટ 18, 2026 12:11 પી એમ(PM)

views 19

બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ પુરુષોના સિંગલ્સમાં મોટો ઉલટફેર સર્જી ચીનના શી યુચીને હરાવ્યો

બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના ૨૧ વર્ષીય આયુષ શેટ્ટીએ પુરુષોના સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મોટો ઉલટફેર સર્જતા ચીનના શી યુચીને 21-14, 13-21, 21-19થી હરાવ્યો. પી.વી. સિંધુ અને મહિલા ડબલ્સની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પણ મહિલા સિંગલ્સ ના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે મહિલા ડબલ્સમાં, કવિપ્રિ...

ઓગસ્ટ 18, 2026 12:18 પી એમ(PM)

views 20

સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ દક્ષિણ સુદાનમાં તૈનાત 200 થી વધુ ભારતીય શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રકો સન્માનિત કરાયા

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ તૈનાત 200 થી વધુ ભારતીય શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રકો સન્માનિત કરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર મિશન દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે જુબામાં છ મહિલાઓ અને સાત સ્ટાફ અધિકારીઓ સહિત 210 ભારતીય શાંતિ રક્ષકોને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સંયુક્ત રાષ્...

ઓગસ્ટ 18, 2026 10:08 એ એમ (AM)

views 15

કતારમાં રહેતા ભારતીયો માટે UPI દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ

કતારમાં રહેતા ભારતીયો માટે UPI દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ કરાઇ છે કતારથી ભારતમાં UPI સંચાલિત પોસ્ટ ટ્રાન્સફર પર આધારિત રેમિટન્સ સેવા શરૂ કરવામાં આવી છે.આ સેવા કતારમાં રહેતા ભારતીય સમુદાયના સભ્યોને કતાર પોસ્ટ આઉટલેટ્સ દ્વારા ભારતમાં UPI-સક્ષમ બેંક ખાતાઓમાં સીધુ  ભંડોળ મોકલવાની મંજૂરી આપે છે.

ઓગસ્ટ 18, 2026 9:56 એ એમ (AM)

views 19

ઝારખંડ સરકારે JSSC-CGL 2024 પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો

ઝારખંડમાં JPSC અને JSSC ઉમેદવારો દ્વારા 24 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ, રાજ્ય સરકારે JSSC-CGL 2024 પરીક્ષા અને TDPL એજન્સી દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કરી દીધી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ગઈકાલે સાંજે એક ખાસ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે 2014 થી ઝારખં...

ઓગસ્ટ 18, 2026 9:24 એ એમ (AM)

views 13

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે.

ઓગસ્ટ 17, 2026 8:12 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શક્તિની સપ્તધારાને કૃષિ અને ગ્રામીણ ભારત માટે મહત્વની દિશા ગણાવી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલ શક્તિની સપ્ત ધારા કૃષિ અને ગ્રામીણ ભારત માટે એક મહત્વપૂર્ણ દિશા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકાર આ દ્રષ્ટિકોણને લોક-કેન્દ્રિત કાર્યક્રમો, પારદર્શક દેખરેખ અને અસરકારક અમલીકરણ ...

ઓગસ્ટ 17, 2026 8:07 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે વીજાણુ ઘટકો ઉત્પાદન યોજના હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી

સરકારે વીજાણું ઘટક ઉત્પાદન યોજના (ECMS) હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી છે. આ મંજૂરીઓથી નવ હજાર 500 થી વધુ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. આ અરજીઓ દસ રાજ્યોમાંથી આવી છે જેમાં તમિલનાડુના સાત અને મહારાષ્ટ્ર અને હરિયાણાના છ-છ રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઇલ...

ઓગસ્ટ 14, 2026 9:27 એ એમ (AM)

views 30

ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતાં સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં, ચમોલીના પીપલકોટીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન અને પાણીના લીકેજને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ગઈકાલે સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ, SDRF, CISF અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ અંગે ચમોલીના DM ગૌરવ કુમારે વધુ માહિતી આપતા કહ્યું, ટનલન...

ઓગસ્ટ 14, 2026 9:24 એ એમ (AM)

views 30

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે સાત વાગ્યે પ્રસારિત થશે. દૂરદર્શનની બધી ચેનલો પર સંબોધનનું હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. ત્યારબાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેન...

ઓગસ્ટ 14, 2026 9:21 એ એમ (AM)

views 107

આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ – વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમોનું આયોજન

દેશભરમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 202...