આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 5, 2026 10:28 એ એમ (AM)

views 25

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. તન્વી શર્મા અને કિદામ્બી શ્રીકાંત સહિત ટોચના ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં અભિયાનનો પ્રારંભ કરશે.કિરણ જ્યોર્જ, રૌનક ચૌહાણ, સનિત દયાનંદ અને થરૂન માનેપલ્લી પુરુષો સિંગલ્સમાં ભાગ લેશે. અનમોલ ખાર, માલવિકા બંસોડ, આકર્ષી કશ્યપ, ઇશારાન...

ઓગસ્ટ 5, 2026 11:39 એ એમ (AM)

views 37

ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્રધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી

ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્રધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા દખલગીરી કરવાનું ટાળે તો ઓમાન સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે.ઈરાની મીડિયાએ જણાવ્યું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય જહાજો માટે એક નવો સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવાનો છે. હોર્મ...

ઓગસ્ટ 5, 2026 8:53 એ એમ (AM)

views 32

ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટિકા કરી

ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાધમાં ભારતીય દૂત...

ઓગસ્ટ 2, 2026 1:48 પી એમ(PM)

views 20

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે, તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે.

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે. પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક ...

ઓગસ્ટ 2, 2026 1:43 પી એમ(PM)

views 22

મધ્યપૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેહરાન અને મધ્ય પૂર્વના ઘણા દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકા ઈરાન પર આયોજિત લશ્કરી હુમલો સ્થગિત કરવા સંમત થયું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, સંભવિત કરારનું માળખું પૂર્ણ થઈ ગયું છે. ટ્રમ્પે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, અ...

જુલાઇ 31, 2026 4:11 પી એમ(PM)

views 34

વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત-ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી.

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે આજે વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત-ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં રાજાએ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાન...

જુલાઇ 31, 2026 3:52 પી એમ(PM)

views 25

આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા – ચીનમાં 4.5 ની તીવ્રતાનો આંચકો.

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે સવારે થોડા કલાકોમાં ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 4.5 ની તીવ્રતા સાથે આવ્યો હતો. અગાઉ ભારતીય સમય મુજબ મોડી રાત્રે 12 વાગીને 50 મિનિટે તિબેટમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ નેપાળમાં ...

જાન્યુઆરી 24, 2026 2:03 પી એમ(PM)

views 230

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ જમાત-એ-ઇસ્લામીને બાંગ્લાદેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ મિર્ઝા ફખરુલે જમાત-એ-ઇસ્લામીને બાંગ્લાદેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે, જેમાં તેમણે 1971 ના મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કર્યો છે. ઠાકુરગાંવમાં એક ચૂંટણી રેલીમાં બોલતા, ફખરુલે કહ્યું કે દેશ એવી શક્તિઓના હાથમાં સુરક્ષિત રહી શકે નહીં જે બાંગ્લ...

જાન્યુઆરી 24, 2026 2:02 પી એમ(PM)

views 240

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી.

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે ઈરાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ટિકા કરી છે અને સરકાર વિરોધી પ્રદર્શનો પર કડક કાર્યવાહીની તપાસનો આદેશ આપ્યો છે, જેના કારણે હજારો લોકો માર્યા ગયા છે. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના કટોકટી સત્ર દરમિયાન, હાઈ કમિશનર વોલ્કર તુર્કે ધરપકડ કરાયેલાઓ પ્રત્યે ...

જાન્યુઆરી 24, 2026 7:51 એ એમ (AM)

views 109

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં ટોળાની હિંસા અને ઉગ્રવાદ વ્યાપક છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન આપેલા ઓડિયો સંદેશમાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ હાલમ...