સપ્ટેમ્બર 5, 2026 7:49 પી એમ(PM)
7
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો, 13 હજારથી વધુ લોકોને બચાવ્યા
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો છે. અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે લગભગ પાંચ હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં એક 60 વર્ષીય મહિલાને 10 દિવસ સુધી ફસાયેલા રહેલાં ચાર માળના મકાનના કાટમ...