આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 5, 2026 7:49 પી એમ(PM)

views 7

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો, 13 હજારથી વધુ લોકોને બચાવ્યા

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો છે. અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે લગભગ પાંચ હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં એક 60 વર્ષીય મહિલાને 10 દિવસ સુધી ફસાયેલા રહેલાં ચાર માળના મકાનના કાટમ...

સપ્ટેમ્બર 5, 2026 1:31 પી એમ(PM)

views 15

નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવાયા.. અત્યાર સુધીમાં 169 ભારતીયોનો બચાવ.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના કારણે ભારતીય સ્થળાંતર કરનારાઓની કુલ સંખ્યા 169 થઈ ગઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય નાગરિકોની સલામતી અંગે વિસ્તૃત અપડેટ્સ શે...

સપ્ટેમ્બર 5, 2026 1:17 પી એમ(PM)

views 16

નેપાળ પૂર હોનારત: વધુ 3 ભારતીયોનું રેસ્ક્યુ, ભારત દ્વારા 95 ટન રાહત સામગ્રી મોકલાઈ

વિદેશ મંત્રાલયે નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે નવીનતમ માહિતી આપતા જણાવ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 3 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ હોનારતમાં નેપાળનો કુલ મૃત્યુઆંક 1344 પર પહોંચ્યો છે, જ્યારે ભારત દ્વારા પાડોશી ધર્મને નિભાવીને અત્યાર સુધીમાં 95 ટન રાહત સામગ્રી પૂરી પાડવામાં ...

સપ્ટેમ્બર 4, 2026 5:23 પી એમ(PM)

views 9

PM મોદીએ મેલોનીને અભિનંદન પાઠવ્યા : સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેવાનો બનાવ્યો રેકોર્ડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને તેમના ઐતિહાસિક સીમાચિહ્ન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મેલોની ઇટાલીના યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બની ગયા છે. પીએમ મોદીએ આ સિદ્ધિને ઈટાલીની જનતાનો તેમના નેતૃત્વ પરનો અતૂટ વિશ્વાસ ...

સપ્ટેમ્બર 4, 2026 1:33 પી એમ(PM)

views 15

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 1,282 થયો – હોનારતના 10 દિવસ બાદ ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાંથી બે લોકોને બચાવાયા.

નેપાળ- પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 282 થયો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં 5 હજાર 53 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. બચાવ કામગીરી દરમિયાન ત્રિશુલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ખાતે એક ટનલમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ભોટેકોશી...

સપ્ટેમ્બર 3, 2026 8:00 પી એમ(PM)

views 11

ભારત અને બેલ્જિયમે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને બેલ્જિયમે આજે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આમાં સંરક્ષણ સહયોગ પર આશય પત્ર તથા અક્ષય ઊર્જા, સાયબર ગુના સહિતના આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા અને રાજનૈતિક તાલીમના ક્ષેત્રોમાં સમજૂતી કરારનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર સાથે આજે નવી દિલ...

સપ્ટેમ્બર 3, 2026 3:55 પી એમ(PM)

views 41

નેપાળ-તિબેટમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક 1250 ને પાર : 4,000 થી વધુ હજુ પણ ગુમ છે

હિમાલયના ખોળામાં આવેલા નેપાળ અને તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે ભારે તબાહી મચી છે. નેપાળમાં પૂરના કારણે મૃત્યુઆંક 1250 સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદ અને કાટમાળ વચ્ચે બચાવકર્તાઓ ફસાયેલા લોકોને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. ભોટેકોશી નદી અને સુરંગોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ  ભો...

સપ્ટેમ્બર 3, 2026 3:14 પી એમ(PM)

views 4

બેલ્જિયમના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત: પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો

ભારત અને બેલ્જિયમ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર 3 દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરી છે, જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ ...

સપ્ટેમ્બર 3, 2026 1:34 પી એમ(PM)

views 14

નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં એક ઉચ્ચ સ્તરીય વ્યાપાર ગોળમેજી પરિષદમાં ભારતની વિકાસયાત્રા રજૂ કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં એક ઉચ્ચ સ્તરીય વ્યાપાર ગોળમેજી પરિષદમાં રોકાણકારો સમક્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની 7.8 ટકાની આર્થિક વૃદ્ધિ અને રોકાણના વાતાવરણમાં સુધારા સહિતની ભારતની વિકાસયાત્રા રજૂ કરી..  બેંક ઓફ અમેરિકાના સહયોગથી ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત ગોળમેજી...

સપ્ટેમ્બર 3, 2026 1:28 પી એમ(PM)

views 16

અમેરિકામાં જન્મજાત નાગરિકતાને મર્યાદિત કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રયાસ પર ફેડરલ અદાલતે પ્રતિબંધ લાદ્યો.

અમેરિકામાં જન્મજાત નાગરિકતાને મર્યાદિત કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના તાજેતરના પ્રયાસ પર   ફેડરલ અદાલતે પ્રતિબંધ લાદી દીધો  છે. ઇમિગ્રન્ટ અધિકારોના હિમાયતીઓએ દલીલ કરી હતી કે નવો આદેશ બંધારણનું ઉલ્લંઘન કરે છે, ત્યારબાદ ન્યાયાધીશ ડેબોરાહ બોર્ડમેને આ કામચલાઉ રાહત આપી હતી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે 30 જૂને...