આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 1, 2026 8:01 પી એમ(PM)

views 11

યુદ્ધ અને સંઘર્ષ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી – કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીઝ ગણરાજ્યના પાટનગર બિશ્કેકમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન – S.C.O.ના રાષ્ટ્રાધ્યક્ષોની 26-મી બેઠકમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, ભારતે ગયા વર્ષે શાંઘાઈ સહકાર સંગઠન સભ્યતા સંવાદ મંચનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનું પહેલું સત્ર આ વર્ષે ભારતમાં યોજાશે. આ અંગે તે...

સપ્ટેમ્બર 1, 2026 4:22 પી એમ(PM)

views 4

નેપાળ પૂર: મૃતદેહોની ઓળખ માટે ભારતીય દૂતાવાસની સૂચના

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભોગ બનેલા લોકોના મૃતદેહોની ઓળખ અને સ્વદેશ વાપસી અંગે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે વિસ્તૃત માહિતી શેર કરી છે. નેપાળ સરકારના કડક નિયમો મુજબ વિદેશી નાગરિકોના મૃતદેહો સોંપવા માટે કાનૂની અને તબીબી પ્રક્રિયાઓમાંથી પસાર થવું ફરજિયાત છે. દૂતાવાસે મૃતકોના પરિવારજનોને મદદરૂપ થવા...

સપ્ટેમ્બર 1, 2026 4:14 પી એમ(PM)

views 31

નેપાળ પૂર : મૃત્યુઆંક 987 પર પહોંચ્યો, વિદેશીઓ સહિત 4000 લોકો હજુ લાપતા

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 987 લોકોના મોત નીપજ્યા છે. દેશના 8 જેટલા પ્રભાવિત જિલ્લાઓમાં સુરક્ષા દળો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ પણ હજારો લોકો લાપતા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છ...

સપ્ટેમ્બર 1, 2026 4:39 પી એમ(PM)

views 6

કિર્ગિસ્તાનમાં 26મા SCO સમિટમાં આતંકવાદ સામે PM મોદીનો કડક પ્રહાર

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના 26મા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે આતંકવાદની ઇકોસિસ્ટમને જડમૂળથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું. આ સંમેલનમાં SCO ની 25મી વર્ષગાંઠ નિમિત્તે સભ્ય દેશો દ્વારા ઐતિહાસિક 'બિશ્કેક ઘોષણાપત...

સપ્ટેમ્બર 1, 2026 2:13 પી એમ(PM)

views 19

બિશ્કેકમાં SCOની પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ સમગ્ર માનવતા માટે એક પડકાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ ફક્ત એક દેશની સલામતી માટે ખતરો નથી, પરંતુ સમગ્ર માનવતા માટે એક પડકાર છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ, સમાજ કે નાગરિક પોતાને આતંકવાદથી મુક્ત માની શકે નહીં. શ્રી મોદીએ બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCO ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 86મી બેઠકને સંબોધિત કરત...

સપ્ટેમ્બર 1, 2026 2:04 પી એમ(PM)

views 10

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં પૂરના ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં તાજેતરના પૂરના ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી છે. નશ્વર અવશેષોનું દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફ્સ અને વિગતો રેકોર્ડ કરવી, પોસ્ટમોર્ટમ તપાસ, મૃત્યુના કારણની ચકાસણી, ઔપચારિક ઓળખ, ફિંગરપ્રિન્ટ્સનો સંગ્રહ, ડીએનએ અને અન્ય ફો...

સપ્ટેમ્બર 1, 2026 1:56 પી એમ(PM)

views 12

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા આચરાયેલા દમનના વિરોધમાં નેધરલેન્ડમાં વિરોધ પ્રદર્શન.

બલૂચ નેશનલ મૂવમેન્ટ (BNM) એ નેધરલેન્ડના યુટ્રેક્ટ શહેરમાં એક વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં બલૂચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા ચાલી રહેલા દમન,  હજારો લોકોના બળજબરીથી ગુમ થવા,  હત્યાઓ અને અન્ય ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન દોરવામાં આવ્યું હતું . બળજબરીથી ગુમ થયેલા લોકોના આંત...

ઓગસ્ટ 31, 2026 8:00 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. કિર્ગિસ્તાનની બે દિવસની પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી અને શ્રી પેઝેશ્કિયાને  દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમની સમીક્ષા કરી. ...

ઓગસ્ટ 31, 2026 3:16 પી એમ(PM)

views 14

નેપાળના પૂરમાં 25 ગુજરાતીઓ ગુમ: અમદાવાદી દંપતીનો 4 દિવસથી સંપર્ક વિહોણો

તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 25 જેટલા ગુજરાતી યાત્રાળુઓ ગુમ હોવાની માહિતી સામે આવી છે. જેમાં મૂળ અમદાવાદના અને છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા ...

ઓગસ્ટ 31, 2026 3:09 પી એમ(PM)

views 18

નેપાળ પૂર : મૃત્યુઆંક વધીને 903 થયો, 4247 થી વધુ લોકો લાપતા

નેપાળમાં ગયા અઠવાડિયે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 903 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4247 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં ભારતીય રેસ્ક્યૂ ટીમ પણ સઘન મદદ કરી રહી છે. 8 પ્રભાવિત જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.