ઓગસ્ટ 6, 2026 6:07 પી એમ(PM)

views 31

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ: 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના ઉત્તર ભાગો અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર...

ઓગસ્ટ 6, 2026 6:05 પી એમ(PM)

views 18

દ્વારકાના વચલાબારા ગામમાંથી બોગસ દવાખાનું ઝડપાયું, ડિગ્રી વગરના તબીબની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નજીક આવેલા વચલાબારા ગામમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ દવાખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સલાયા મરીન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા એક શખ્સની ધરપકડ કરી છે અને સ્થળ પરથી હજારો રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ જપ્...

ઓગસ્ટ 6, 2026 6:04 પી એમ(PM)

views 13

બનાસકાંઠામાં BAOU ના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત, ‘પહેલી ઈંટનાં સાક્ષી’ કાર્યક્રમ યોજાયો

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પાલનપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવું કેન્દ્ર બનવાથી બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે. 'પહેલી ઈંટના સાક્ષી' માત્ર ઈમારત નહ...

ઓગસ્ટ 6, 2026 6:03 પી એમ(PM)

views 16

ગુજરાત પોલીસની ડ્રગ્સ માફિયાઓ પર કાર્યવાહી : કચ્છમાં ડ્રગ્સ પેડલર પિંટુ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત

રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા ગુજરાત પોલીસે હવે આક્રમક વલણ અપનાવ્યું છે. માત્ર ગુનેગારોને પકડીને જેલમાં ધકેલવાને બદલે તેમની કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની કડક ઝુંબેશ શરૂ કરાઈ છે. આ નવી રણનીતિ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે એક કુખ્યાત ડ્રગ પેડલરન...

ઓગસ્ટ 6, 2026 3:13 પી એમ(PM)

views 20

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર 2026નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ‘ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર’નો પ્રારંભ કરાવ્યો હતો. આ ફેર ગુજરાત સહિત દેશભરના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે. 2026 'પ્રવાસન વર્ષ' તરીકે ઉજવાશે, ટૂરિઝમ ઈકોસિસ્ટમને મળશે વેગ ગુજરાતમાં છેલ્...

ઓગસ્ટ 6, 2026 3:00 પી એમ(PM)

views 18

હિરોશીમાના મૃતકોને શ્રધ્ધાંજલી અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાના પગલે કામગીરી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત – રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ.

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોમા કારગીરી થઇ શકતી નથી, NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું, ત્યારે લોકસભાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ ...

ઓગસ્ટ 6, 2026 2:26 પી એમ(PM)

views 15

રાજકોટનો ભાદર-2 ડેમ 90 ટકા ભરાયો: નીચાણવાળા ડઝનબંધ ગામોને એલર્ટ કરાયા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ પાણીની સારી આવક થતા 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. જળસ્તર સતત વધી રહ્યું હોવાથી અને ડેમ પૂર્ણ સપાટીએ પહોંચવાની તૈયારીમાં હોવાથી, રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ડઝનબંધ ગામો માટે સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. જળસપ...

ઓગસ્ટ 6, 2026 2:19 પી એમ(PM)

views 16

દેવભૂમિ દ્વારકાના સલાયાના જહાજ પર વિસ્ફોટક હુમલો: તમામ 14 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ યમન નજીક આફ્રિકા અને એશિયાની વચ્ચે આવેલા રાતા સમુદ્રમાં ભયાનક હુમલાનો શિકાર બન્યું છે. વિસ્ફોટક ભરેલી બોટ અથડાતા જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને તે દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. સદ્ભાગ્યે, જહાજમાં સવાર સલાયાના 13 ખલાસીઓ સહિત કુલ 14 ક્રૂ મેમ્બર...

ઓગસ્ટ 6, 2026 2:16 પી એમ(PM)

views 14

જામનગરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધની કડક અમલવારી: 12 કિલો જથ્થાનો સ્થળ પર નાશ

જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ ચીઝ, બટર અને પનીર પર મુકાયેલા પ્રતિબંધની આજથી કડક અમલવારી શરૂ કરી છે. જેના ભાગરૂપે શહેરમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન એક જાણીતા પિઝા સેન્ટરમાંથી 12 કિલો એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડીને તેનો નાશ કરવામાં આવ્યો છે. ખાણી-પીણીની ...

ઓગસ્ટ 6, 2026 1:56 પી એમ(PM)

views 17

પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘરો સુધી પહોંચી.

કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે, પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ લાભાર્થી પરિવારોને વટાવી ગઈ છે. નવી દિલ્હીમાં CII આંતરરાષ્ટ્રીય ઉર્જા પરિષદ અને પ્રદર્શનને સંબોધતા મંત્રીએ ભાર મૂક્યો હતો કે, હાલમાં 19 લાખ પરિવારોને શૂન્ય વીજળી બિલ મળી રહ્યા છે. શ...