સપ્ટેમ્બર 10, 2026 7:34 પી એમ(PM)

રાજ્યમાં આગામી 16 તારીખ સુધી વરસાદની આગાહી –દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ઑરેન્જ અલર્ટ.

રાજ્યમાં આગામી 16 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 12થી 14 તારીખ વચ્ચે નવી વરસાદી પ્રણાલી સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 12 તારીખે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં ઑરેન્જ અલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયા...

સપ્ટેમ્બર 10, 2026 7:33 પી એમ(PM)

20મી ઍશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય તરવૈયા ખેલાડીઓની ટીમને અમદાવાદથી વિદાય અપાઈ.

જાપાનમાં આગામી 19 તારીખથી યોજાનારી 20-મી ઍશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય તરવૈયા ખેલાડીઓની ટીમને અમદાવાદથી વિદાય અપાઈ. આ સમારંભ દરમિયાન હેડ કૉચ પ્રદીપ કુમારે કહ્યું, વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રાષ્ટ્રીય તાલીમ શિબિર દરમિયાન ખેલાડીઓએ શારીરિક અને માનસિક રીતે સખત મહેનત કરી છે અને ટીમ પોતાનું સર્વ...

સપ્ટેમ્બર 10, 2026 3:43 પી એમ(PM)

views 8

નેપાળ પૂરમાં ગુમ થયેલા 30 ગુજરાતીઓ શોધવા કવાયત: 29 પરિવારોના DNA સેમ્પલ લેવાયા

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુમ થયેલા ગુજરાતના વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓની શોધવા માટે રાજ્ય સરકારે સઘન કામગીરી હાથ ધરી છે. પૂરમાં સંપર્કવિહોણા થયેલા કુલ 30 ગુજરાતીઓમાંથી 29 લોકોના નજીકના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સેમ્પલના પ્રોફાઇલિંગની મદદથી નેપાળમાં મળી આવ...

સપ્ટેમ્બર 10, 2026 3:41 પી એમ(PM)

views 5

મહીસાગર: સંતરામપુરના ખેડાપા ગામમાં ખેડૂતના ઘર પાસેથી વિશાળ અજગરનું સફળ રેસ્ક્યુ

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં રહેણાંક વિસ્તારમાં અજગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, વન વિભાગ અને સ્થાનિક એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે સમયસર પહોંચીને અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તેને માનવ વસાહતથી દૂર મુક્ત કર્યો છે. અજગર પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હ...

સપ્ટેમ્બર 10, 2026 3:40 પી એમ(PM)

views 7

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પોતાના 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ બાદ અડાલજ પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનરે વાવના અદભુત શિલ્પ-સ્થાપત્ય અને બેનમૂન નકશીકામનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ભારતીય સંસ્કૃતિ...

સપ્ટેમ્બર 10, 2026 3:37 પી એમ(PM)

views 6

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પોતાના 2 દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે તેમણે સૌપ્રથમ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પરિસરમાં પહોંચીને તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલ...

સપ્ટેમ્બર 10, 2026 3:29 પી એમ(PM)

views 10

ગુજરાતમાં POCSO કેસોમાં 5 વર્ષમાં 908 ને આજીવન કેદ

ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા જાતીય ગુનાઓ સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO કેસોમાં ન્યાય પ્રક્રિયા ઐતિહાસિક ઝડપે આગળ વધી રહી છે. તાજેતરમાં કલોલ ખાતે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના મ...

સપ્ટેમ્બર 10, 2026 3:21 પી એમ(PM)

views 22

પાટણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મોડલ ફાર્મની મુલાકાત લીધી : પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

પાટણ તાલુકાના મહેમદપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વિકસાવવામાં આવેલા 'રામુ મોડલ ફાર્મ'ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી, રાસાયણિક ખેતી છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. 7...

સપ્ટેમ્બર 10, 2026 2:13 પી એમ(PM)

views 8

પ.રે. અમદાવાદ મંડળે એક જ દિવસમાં 91 રેક અને 3847 વેગન માલ લોડિંગનો રેકોર્ડ સર્જયો.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ લોડિંગ ક્ષેત્રે એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ગઈકાલે અમદાવાદ મંડળે એક જ દિવસમાં 91 રેક લોડ કરીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. આ સિદ્ધિએ રેલવેના પરિચાલન ઇતિહાસમાં નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. માત્ર 4 દિવસમાં પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો ...

સપ્ટેમ્બર 10, 2026 2:12 પી એમ(PM)

views 2

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: સહાનુભૂતિપૂર્વક સાંભળવાથી એક જીવન બચી શકે છે.

સમગ્ર વિશ્વમાં 10 સપ્ટેમ્બરના દિવસને 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે વ્યાપક જાગૃતિ કેળવવાનો તેમજ ભાવનાત્મક તણાવ કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોને યોગ્ય સહારો પૂરો પાડીને આત્મહત્યાના બનાવો રોકવાનો ...