ઓગસ્ટ 21, 2026 3:14 પી એમ(PM)
3
સમરસ વિદ્યા સેતુ અભિયાન : પ્રફુલ પાનસેરીયાએ 4,000 ડ્રોપઆઉટ બાળકોને પ્રવેશ અપાવ્યો
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં ધોરણ 1 થી 12 ના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધીને...