સપ્ટેમ્બર 10, 2026 2:12 પી એમ(PM)

views 2

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: સહાનુભૂતિપૂર્વક સાંભળવાથી એક જીવન બચી શકે છે.

સમગ્ર વિશ્વમાં 10 સપ્ટેમ્બરના દિવસને 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે વ્યાપક જાગૃતિ કેળવવાનો તેમજ ભાવનાત્મક તણાવ કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોને યોગ્ય સહારો પૂરો પાડીને આત્મહત્યાના બનાવો રોકવાનો ...

સપ્ટેમ્બર 10, 2026 2:10 પી એમ(PM)

views 9

ભારતીય પ્રવાસીઓ માટે ખુશખબર: થાઈલેન્ડે 30 દિવસ સુધી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી

થાઈલેન્ડના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકોને હવે થાઈલેન્ડમાં પ્રવેશ માટે વિઝાની જરૂર રહેશે નહીં. આ નવી વિઝા મુક્તિ સુવિધા ચાલુ મહિનાની 15 તારીખથી લાગુ કરવામાં આવશે, જેના થકી ભારતીય નાગરિકો થાઈલેન્ડમાં 30 દિવસ સુધી મુક્ત...

સપ્ટેમ્બર 10, 2026 1:52 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા ભાર મૂક્યો.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં મહિલા ઉદ્યોગસાહસિકો અને મહિલા-આગેવાની હેઠળના સાહસો માટે સહિયારા પ્રયાસો આદરવા હાકલ કરી છે. મંત્રીએ મહિલા કેન્દ્રી  સાહસો માટે વૃદ્ધિ અને તકોનો લાભ લેવા માટે ક્રેડિટ, બજારો અને વ્યવસાયના નિયમોને સરળ બનાવવાની જરૂરિયા...

સપ્ટેમ્બર 10, 2026 1:41 પી એમ(PM)

views 10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાપાન વાયુસેનાના ફાઇટર જેટના સમાવેશને ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાપાન વાયુસેનાના ફાઇટર જેટના સમાવેશને ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી સિંહે કહ્યું કે તે બંને દેશો વચ્ચે વધતા વિશ્વાસ અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પ્...

સપ્ટેમ્બર 10, 2026 1:36 પી એમ(PM)

views 7

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ગુજરાતની બે દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં પહોંચ્યા બાદ તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પી હતી . તેમણે કહ્યું હતું કે  મહાત્મા ગાંધી સરદાર પટેલની જન્મ અને કર્મ ભૂમિ ગુજરાતની પાવન ધરતી ઉપર આવવાનો ગર્વ છે. આજે દિવસ દરમિયાન જ્ઞાનેશ...

સપ્ટેમ્બર 10, 2026 1:31 પી એમ(PM)

views 15

ઈરાન અને સાઉદી અરેબિયામાં વિસ્ફોટો થતા અમેરિકા અને ઇરાન વચ્ચે સંઘર્ષ વધ્યો.

ઈરાનના દરિયાકાંઠાના હોર્મોઝગન પ્રાંતના કેશ્મ આઇલેન્ડ, સિરિક અને મીનાબ કાઉન્ટીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો થયાના અહેવાલ છે. વિસ્ફોટો અંગે ઈરાને અહેવાલ આપ્યો છે કે સિરિક અને મીનાબના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. હોર્મોઝગન ગવર્નરેટે જણાવ્યું હતું કે ધડાકાઓના અવાજો સમુદ્રમાં ...

સપ્ટેમ્બર 10, 2026 1:28 પી એમ(PM)

views 14

મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. હરમનપ્રીત કૌરની ટીમે થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાનને હરાવીને ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. આવતીકાલે બીજા સેમિફાઇનલમાં શ્રીલંકા અન...

સપ્ટેમ્બર 10, 2026 12:13 પી એમ(PM)

views 5

અમદાવાદ ખાતે વિશ્વ તિરંદાજી પેરા સિરીઝમાં 15 ચંદ્રક મેળવીને ભારતનું અભિયાન પૂર્ણ

ભારતે વિશ્વ તીરંદાજી પેરા સીરિઝમાં 4 સુવર્ણ 3 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત 15 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. વર્તમાન પેરાલિમ્પિક્સ ચેમ્પિયન હરવિંદર સિંહ અને વિશ્વ નંબર 1 શીતલ દેવીએ ભારતની આગેવાની હેઠળ અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ સ્ટેજ 3 અભિયાનનો શાનદાર અંત કર્યો, તેઓએ ગઈકાલે અંત...

સપ્ટેમ્બર 10, 2026 11:10 એ એમ (AM)

views 4

ગાંધીનગરમાં કુડાસણમાં એક બાંધકામ સાઇટ પર સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 12 કામદારો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થયો હતો. મોડી સાંજે સર્જાયેલી આ દુર્ઘટનામાં પંદર શ્રમિકો કાટમાળ હેઠળ ફસાયા જેમાંથી 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે અન્ય ત્રણને કોઇ ઇજાઓ થઇ ન હતી. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનન...

સપ્ટેમ્બર 10, 2026 10:46 એ એમ (AM)

views 49

રાજ્યમાં આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ થશે

રાજ્યમાં આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ થશે. ગઇકાલે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ખેડૂતો ૯ ઓક્ટોબર, સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. વર્ષ 2026 - 27 માટે મહફળી માટે પ્રતિ ક્વિન્ટ...