સપ્ટેમ્બર 10, 2026 11:10 એ એમ (AM)

views 4

ગાંધીનગરમાં કુડાસણમાં એક બાંધકામ સાઇટ પર સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 12 કામદારો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થયો હતો. મોડી સાંજે સર્જાયેલી આ દુર્ઘટનામાં પંદર શ્રમિકો કાટમાળ હેઠળ ફસાયા જેમાંથી 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે અન્ય ત્રણને કોઇ ઇજાઓ થઇ ન હતી. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનન...

સપ્ટેમ્બર 10, 2026 10:46 એ એમ (AM)

views 49

રાજ્યમાં આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ થશે

રાજ્યમાં આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ થશે. ગઇકાલે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ખેડૂતો ૯ ઓક્ટોબર, સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. વર્ષ 2026 - 27 માટે મહફળી માટે પ્રતિ ક્વિન્ટ...

સપ્ટેમ્બર 10, 2026 12:12 પી એમ(PM)

views 4

અમદાવાદ ખાતે વિશ્વ તિરંદાજી પેરા સિરીઝમાં ભારતે 4 સુવર્ણ, 3 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત 15 ચંદ્રક જીત્યા

વર્તમાન પેરાલિમ્પિક્સ ચેમ્પિયનમાં ભારતિય ખેલાડીઓએ અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ સ્ટેજ 3 અભિયાનનો અંત કરી અંતિમ દિવસે 4 સુવર્ણ, 3 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત 15 ચંદ્રક જીત્યા છે. હરવિંદર સિંહ અને વિશ્વ નંબર 1 શીતલ દેવીએ ભારતની આગેવાની હેઠળ તેઓએ અંતિમ દિવસે બે સુવર્ણ અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્...

સપ્ટેમ્બર 10, 2026 10:36 એ એમ (AM)

views 21

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજના બીજા દિવસે ગુજરાત પશુધન આહાર સહિતના ચાર વિધેયક રજૂ થશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસની કાર્યવાહીનો આરંભ તારાંકિત પ્રશ્નોતરી સાથે થશે. જેમાં આદિજાતિ વિકાસ અને ગ્રામોધ્યોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના વિભાગોના પ્રશ્નોનો સમાવેશ થાય છે. નિયમ 44 હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાહેર અગત્યની બાબત પર નિવેદન રજૂ કરશે.આજે વિધાનસભામાં ગુજરાત પશુધન...

સપ્ટેમ્બર 10, 2026 10:27 એ એમ (AM)

views 2

ભારતે નેપાળને માનવતાવાદી સહાયતા વધારતા 130 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી

વિનાશક પૂરને પગલે ભારતે નેપાળને માનવતાવાદી સહાયતા વધારી છે, અત્યાર સુધીમાં 130 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી છે અને શોધ, બચાવ અને ફોરેન્સિક કામગીરીમાં મદદ કરવા માટે 54 નિષ્ણાત કર્મચારીઓને તૈનાત કર્યા છે. નેપાળમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે જણાવ્યું હતું કે 35 ટન રાહત અને બચાવ પુરવઠો લઈને આઠમું ભારતીય વ...

સપ્ટેમ્બર 10, 2026 9:59 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું, બ્રિક્સ દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં મહિલા ઉદ્યોગસાહસિકોને આગળ લાવવા સાથે મળીને કામ કરે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે  બ્રિક્સ વુમન બિઝનેસ એલાયન્સ પરિષદમા બ્રિક્સ દેશોને મહિલા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે હાંકલ કરી છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ, કૌશલ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરીને મહિલાઓને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્...

સપ્ટેમ્બર 10, 2026 9:43 એ એમ (AM)

views 19

પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમા ભારત મુલાકાત દરમિયાન ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

શિયા ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50માં ઇમામ અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના વડા પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમા તેમની પ્રથમ ભારત મુલાકાતે આવ્યા છે. પ્રિન્સ રહીમ આગા ખાન નવી દિલ્હીમાં દેશના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાતનો...

સપ્ટેમ્બર 10, 2026 12:11 પી એમ(PM)

views 4

PM મોદીએ કહ્યું, 20,800 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે આઠ રેલવે મલ્ટીટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી થકી લાખો લોકોને લાભ મળશે

કેન્દ્ર સરકારે 20 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે આઠ રેલવે મલ્ટીટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી છે. આ પરિયોજનાનો ઉદ્દેશ્ય લાઇન ક્ષમતા વધારવા, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા અને મુખ્ય માર્ગો પર ભીડ ઘટાડવાનો છે. માહિતી અને  પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 10 હજાર 783 કરો...

સપ્ટેમ્બર 9, 2026 8:06 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રીમંડળે 20 હજાર 700 કરોડ રૂપિયાના ખર્ચે રેલવેના આઠ મલ્ટીટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 20 હજાર 700 કરોડ રૂપિયાના ખર્ચે રેલવેના આઠ મલ્ટીટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે મંત્રીમંડળે તમિલનાડુ, આંધ્રપ્ર...

સપ્ટેમ્બર 9, 2026 7:57 પી એમ(PM)

views 5

ભારત અને શ્રીલંકા વચ્ચે NCC અને નેશનલ ડિફેન્સ કોલેજો વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર થયા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી અને ભારત અને શ્રીલંકા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીના સમગ્ર પાસાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ પુનઃપુષ્ટિ કરી કે ભારત અને શ્રીલંકા આ ક્ષેત્રની સલામતી, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કર...