ઓગસ્ટ 21, 2026 8:30 એ એમ (AM)
8
સોમાલિયાના દરિયાકાંઠે કાર્ગો જહાજનું અપહરણ, 6 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યો બંધક
સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓ દ્વારા કાર્ગો જહાજનું અપહરણ કરવામા આવ્યું છે. જેમા 6 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યોને બંધક બનાવાયા છે.અપહરણ બાદ ચાંચિયાઓ જહાજને નુગાલના દરિયાકાંઠા તરફ લઈ ગયા હતા.આ જહાજમાં 6 ભારતીય, 1 તુર્કી, 1 જ્યોર્જિયન અને 2 સર્બિયન સુરક્ષા ગાર્ડ સામેલ હતા.આ જહાજમાં તુર્કીથી મોકલવામાં આ...