સપ્ટેમ્બર 9, 2026 7:57 પી એમ(PM)

views 5

ભારત અને શ્રીલંકા વચ્ચે NCC અને નેશનલ ડિફેન્સ કોલેજો વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર થયા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી અને ભારત અને શ્રીલંકા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીના સમગ્ર પાસાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ પુનઃપુષ્ટિ કરી કે ભારત અને શ્રીલંકા આ ક્ષેત્રની સલામતી, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કર...

સપ્ટેમ્બર 9, 2026 7:53 પી એમ(PM)

views 6

બ્રિક્સ નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેંક ગવર્નરોની અંતિમ બેઠકનું મુંબઈમાં આયોજન.

બ્રિક્સ નેતાઓના શિખર સંમેલન પહેલા, બ્રિક્સ નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેંક ગવર્નરોની અંતિમ બેઠક મુંબઈમાં યોજાઈ રહી છે. આ વર્ષના બ્રિક્સ ફાઇનાન્સ ટ્રેકનું સંચાલન "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ" થીમ દ્વારા કરાયું છે. મુંબઈમાં નિર્ધારિત અંતિમ બેઠક પહેલાં કેન્દ્રીય નાણા અને કોર્પો...

સપ્ટેમ્બર 9, 2026 7:47 પી એમ(PM)

views 4

પર્સિયન અખાતમાં બે અમેરિકન જહાજો અને આઠ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યાનો ઈરાનનો દાવો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGC એ દાવો કર્યો છે કે તેમણે પાંચ ઈરાની ટેન્કર પર અમેરિકાના હુમલાના બદલામાં પર્સિયન અખાતમાં બે અમેરિકન જહાજો અને આઠ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો હતો. એક નિવેદનમાં, IRGC એ જણાવ્યું હતું કે ગઈકાલે પર્સિયન અખાતમાં પાંચ ઈરાની ઓઇલ ટેન્કરો પ...

સપ્ટેમ્બર 9, 2026 7:30 પી એમ(PM)

views 7

CM ભૂપેન્દ્ર પટેલે ‘ભીષ્મ ક્યૂબ R-300’ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ખાતે અત્યાધુનિક પોર્ટેબલ મોબાઈલ ઈમરજન્સી મેડિકલ હોસ્પિટલ 'ભીષ્મ ક્યૂબ R-300' ના વિશેષ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આપાતકાલીન સ્થિતિમાં 300 જેટલા લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ આ સંપૂર્ણ સ્વદેશી મેડિકલ ક્યૂબનું વિધાનસભામાં 3 દિવસ માટે પ્રદર્શન ખુલ્લું મુકવ...

સપ્ટેમ્બર 9, 2026 7:22 પી એમ(PM)

views 5

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે હવે 8 ને બદલે 10 કલાક મળશે કૃષિ વીજળી

રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતી કૃષિ વીજળીમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે જરૂરિયાત વાળા વિસ્તારોમાં ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. ગાંધીન...

સપ્ટેમ્બર 9, 2026 7:17 પી એમ(PM)

views 9

ગાંધીધામ મહાનગરપાલિકાને 286 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ: CM પટેલે વર્ચ્યૂઅલ ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી કચ્છના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામ મહાનગરપાલિકાના 286 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તેમણે ગાંધીધામને કચ્છનું આર્થિક પાટનગર ગણાવી ડબલ એન્જિન સરકારમાં થઈ રહેલા ઝડપી વિકાસની રૂપરેખા આપી હતી અને નાગરિકોને સ્વચ્છતા...

સપ્ટેમ્બર 9, 2026 7:12 પી એમ(PM)

views 14

રાજ્યભરમાં ‘પોષણ માહ’ની ઉજવણીનો પ્રારંભ: રાજકોટ – નર્મદામાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ 'પોષણ માહ'ની ઉજવણીનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના સુદૃઢ સ્વાસ્થ્યને લક્ષમાં રાખીને રાજકોટ અને નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પોષણલક્ષી કાર્યક્રમો અને ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં 8 ઓક્ટોબર સુધી ચાલશે વિશેષ કાર્યક...

સપ્ટેમ્બર 9, 2026 7:11 પી એમ(PM)

views 8

અમદાવાદમાં વર્લ્ડ પેરા તીરંદાજી સ્પર્ધાનું શાનદાર સમાપન: ભારતે 2 ગોલ્ડ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા

અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ પેરા આર્ચરી સ્પર્ધાના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધાના 3 જા તબક્કામાં ભારતે 2 સુવર્ણ (ગોલ્ડ) અને 4 કાંસ્ય (બ્રોન્ઝ) ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું છે. વર્તમાન પેરાલિમ્પિક્સ ચેમ્પિયન હરવિંદર સિંહ અને વિશ્વના નંબર 1 ખેલાડી શીતલ દેવીએ ...

સપ્ટેમ્બર 9, 2026 7:04 પી એમ(PM)

views 4

ગુજરાત વિધાનસભાના 3 દિવસીય સત્રનો પ્રારંભ: 5 દિવંગત ધારાસભ્યોને અપાઈ શ્રદ્ધાંજલિ

ગાંધીનગર ખાતે 15 મી ગુજરાત વિધાનસભાના 9 મા સત્રનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના સભ્યો દ્વારા 5 દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ 3 દિવસીય સત્રમાં સરકાર દ્વારા વિવિધ 9 જેટલા મહત્વના બિલ રજૂ કરવા...

સપ્ટેમ્બર 9, 2026 6:54 પી એમ(PM)

views 4

પ્રવાસીઓને મળશે ગુજરાતની અસલ સંસ્કૃતિનો અનુભવ: હોમસ્ટે પોલિસી હેઠળ 270 આવાસ નોંધાયા

ગુજરાતમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્યનો સીધો અનુભવ મળે તે હેતુથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે રજીસ્ટ્રેશન પોલિસી-2020 અમલમાં મૂકવામાં આવી છે. આ નીતિ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 270 જેટલા હોમસ્ટે નોંધાયા છે, જે પ્રવાસીઓને હોટેલની સરખામણીમાં એકદમ અલગ ...