ઓગસ્ટ 7, 2026 9:46 એ એમ (AM)

views 20

એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન

એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં અખાધ પદાર્થોની તપાસ ઝડપી બનાવાઇ છે. વિભાગ દ્વારા જામનગર, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં વિવિધ સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરાઇ છે. જે દરમિયાન રાજકોટમાં એક ફેક્ટરીમાંથી એનાલોગ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો. વિભાગ દ્વારા ફેક્ટરી સીલ કરી...

ઓગસ્ટ 7, 2026 9:25 એ એમ (AM)

views 44

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી

દેશભરમાં આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાશે. વર્ષ 1905માં આ જ દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ઉજવણીનો હેતુ દેશના હાથશાળ વણકરોની કલાત્મકતા, કૌશલ્ય અને સમર્પણને બિરદાવવાનો છે.વસ્ત્ર મંત્રાલય દ્વારા આજે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃત...

ઓગસ્ટ 7, 2026 9:43 એ એમ (AM)

views 19

અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું

અમદાવાદ પોલીસે ગઇકાલથી વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત શહેરના 50 નિયુક્ત સ્થળોએ શરૂ કરાયું છે, દરેક સ્થળે લગભગ પાંચથી છ પોલીસ વાહનો અને 25 થી 30 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય જનતામાં વિશ્વાસ જગાડવાનો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો છે. પોલીસ કમ...

ઓગસ્ટ 7, 2026 9:12 એ એમ (AM)

views 10

ભારત-સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે આઠ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી

ભારત-સિંગાપોરે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે આઠ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. 19માં તબક્કાની ભારત-સિંગાપોર વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સચિવ રુદ્રેન્દ્ર ટંડન અને સિંગાપોર વિદેશ મંત્રાલયના કાયમી સચિવ લ્યુક ગોહ દ્વારા કરવામા...

ઓગસ્ટ 6, 2026 8:00 પી એમ(PM)

views 19

23 હજાર 731 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગોબરધન યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે 23 હજાર 731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના – ગોબરધનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ગોબરધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમીચિહ્ન છે. યોજના અંતર્ગત...

ઓગસ્ટ 6, 2026 7:56 પી એમ(PM)

views 20

સંસદે વિનિયોગ સંખ્યા ત્રણ વિધેયક 2026 પસાર કર્યું.

સંસદે આજે વિનિયોગ સંખ્યા ત્રણ વિધેયક 2026 આજે પસાર કર્યું. રાજ્યસભામાં ચર્ચા બાદ વિધેયકને લોકસભામાં પરત મોકલાયું છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કરી દીધું હતું. વિધેયકમાં 31 માર્ચ 2023એ પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયેલી રકમ પૂર્ણ કરવા ભારતના એકત્રિત ભંડો...

ઓગસ્ટ 6, 2026 7:35 પી એમ(PM)

views 14

સામાખ્યાળી-ભચાઉ નવી રેલ લાઇન પર 130 km/h નો સ્પીડ ટ્રાયલ સફળ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા સામાખ્યાળી-ગાંધીધામ ફોર-લાઇન પ્રોજેક્ટ અંતર્ગત સામાખ્યાળી અને ભચાઉ વચ્ચે નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું રેલ સંરક્ષા આયુક્ત દ્વારા સફળતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ નવી લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઇલેક્ટ્રિક એન્જિન સાથેનો સ્પીડ ટ્રાયલ પણ પ...

ઓગસ્ટ 6, 2026 7:33 પી એમ(PM)

views 18

મોરબીના વીરપરડામાં કુવાના પાણી હલવા મામલે તંત્રની સ્પષ્ટતા, કુદરતી ઘટના : ભૂસ્તરશાસ્ત્રી

મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં છેલ્લા 5 દિવસથી એક કુવાનું પાણી અચાનક હાલકડોલક થતાં લોકોમાં ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, જિલ્લા વહીવટી તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમે સ્થળ પર સઘન તપાસ કરીને સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક કુદરતી ઘટના છે અને તેને ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટી સાથે કોઈ જ સં...

ઓગસ્ટ 6, 2026 7:20 પી એમ(PM)

views 14

જામનગરના રંગમતી પાર્કમાં મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી: 2 થી 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલા રંગમતી પાર્કમાં એક મકાનનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગોઝારી ઘટનામાં 2 થી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે હજુ પણ 1 વ્યક્તિ કાટમાળ નીચે દબાયેલી હોવાની આશંકાને પગલે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી ...

ઓગસ્ટ 6, 2026 6:09 પી એમ(PM)

views 56

ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે

ગુજરાત રાજ્યમાં આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અ...