ઓગસ્ટ 7, 2026 1:35 પી એમ(PM)

views 20

વર્લ્ડ એથ્લેટિક્સ U20 ચેમ્પિયનશિપ: ભારતના મોહમ્મદ અશફાકે U20 રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

યુનાઇટેડ સ્ટેટ્સના યુજેન ખાતે ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશિપમાં ભારતીય રમતવીરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના 19 વર્ષીય યુવા દોડવીર મોહમ્મદ અશફાકે પુરુષોની 400 મીટર દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત, પુરુષોના હાઈ જમ્પમાં બસંતે ફાઇનલ ...

ઓગસ્ટ 7, 2026 1:30 પી એમ(PM)

views 20

શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ડ્રોપ-આઉટ બાળકોના ઘરે પહોંચી પુનઃ શાળામાં પ્રવેશ અપાવ્યો

જામનગરમાં આયોજિત 'સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ' માત્ર એક સરકારી ઔપચારિકતા ન રહેતા એક સંવેદનશીલ અભિયાન બની ગયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ શાળા છોડી ગયેલા બાળકો પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરીને જાતે ગ્રાઉન્ડ લેવલ પર મોરચો સંભાળ્યો હતો. તેમણે જામનગરના વિવિધ વિસ્તારોમાં જઈને ડ્રોપ-આઉટ બાળકો...

ઓગસ્ટ 7, 2026 1:25 પી એમ(PM)

views 26

સંતરામપુરના આંબા ગામે 66KV સબ સ્ટેશનનું લોકાર્પણ, 22 ગામોને મળશે 24 કલાક વીજળી.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામ ખાતે રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાએ નવનિર્મિત 66KV જેટકો સબ સ્ટેશનનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. રૂપિયા 12.66 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન એનર્જી ટ્રાન્સમિશન પ્રોજેક્ટથી સ્થાનિક આદિજાતિ વિસ્તારના હજારો નાગરિકો અને ખેડૂતોને હવે ગુણવત્તાયુક્ત અને અવિર...

ઓગસ્ટ 7, 2026 11:45 એ એમ (AM)

views 16

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્મા દેશબંધુ રક્ષિતા રામરાજ સામે જ્યારે અશ્મિતા ચલિહા જાપાનની હિના અકેચી સામે ટકરાશે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તન્વીએ સાથી ખેલાડી શ્રીયાંશી વાલિશેટ્ટીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તો અશ્મિતાએ દક્ષિણ ક...

ઓગસ્ટ 7, 2026 11:31 એ એમ (AM)

views 17

કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા

કેન્દ્ર સરકારએ ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સરકાર એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના ધરાવે છે એ દાવાને ફગાવતા કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે ઇથેનોલ અને ટકાઉ ઉડ્ડયન ઇંધણ સંપૂર્ણપણે અલગ છે અને તેમને એક...

ઓગસ્ટ 7, 2026 11:21 એ એમ (AM)

views 12

ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું

ભારતે ઓડિશાના ચાંદીપુરથી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નંટ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા છે. આ સફળ પ્રક્ષેપણ દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. સંરક્ષણ મંત્ર...

ઓગસ્ટ 7, 2026 9:44 એ એમ (AM)

views 29

16 ઓગસ્ટની અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ પણે રદ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું કે, ઓપરેશનલ કારણોસર 16 ઓગસ્ટની અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ પણે રદ રહેશે. મુસાફરોએ આ ટ્રેન અંગેની વધુ માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ) દ્વારા મેળવવાની રહેશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવાયું છે.

ઓગસ્ટ 7, 2026 9:45 એ એમ (AM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ટ્રેડ એન્ડ ટ્રાવેલ ફેરનો ગઇકાલે પ્રારંભ કરાવ્યો છે. આ ત્રણ દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શનમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ,ટ્રાવેલ કંપનીઓ, હૉસ્પિટાલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ તેમજ ટ્રાવેલ ટેક્...

ઓગસ્ટ 7, 2026 9:41 એ એમ (AM)

views 26

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટ ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાના અનુરોધ કર્યો.3. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટ ઉત્પાદન ખરીદી વણકર પરિવારોને સશક્ત બનાવવાના અનુરોધ કર્યો

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે. સ્વદેશી ચળવળની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ માત્ર પરંપરાનો ઉત્સવ નથી, પણ એવા કુશળ હાથોનું સન્માન છે, જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી રાખ્યો છે. ગુજરાત આ વારસાનું સશક્ત કેન્...

ઓગસ્ટ 7, 2026 9:42 એ એમ (AM)

views 34

રાજ્યમાં નવથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તીરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તીરંગ યાત્રા યોજાશે

રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના...