જાન્યુઆરી 5, 2026 9:05 એ એમ (AM)

views 37

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે રવાના થયા હતા.અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારોત સાથે વાતચીત કરશે. આ ચર્ચા મુખ્યત્વે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અને વૈશ્વિક મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. વિદેશ મંત્રાલય...

જાન્યુઆરી 5, 2026 9:03 એ એમ (AM)

views 146

ભારત ચીનને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો

ભારત ચીનને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં આ વાત કહી હતી.તેમણે કહ્યું કે, ભારતનું ચોખાનું ઉત્પાદન ૧૫૦.૧૮ મિલિયન ટન સુધી પહોંચી ગયું છે, જ્યારે ચીનનું ઉત્પાદન ૧૪૫.૨૮ મિલિયન ટન હતું. શ્રી ચૌહાણે કહ્યું કે, ભારત હવે...

જાન્યુઆરી 4, 2026 7:52 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014 થી રમતગમતમાં ભારતનું પ્રદર્શન સુધર્યું – ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા મજબૂત દાવેદાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 2014 થી રમતગમતમાં ભારતનું પ્રદર્શન સતત સુધર્યું છે. આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વરર્યુઅલી ઉદ્ઘાટન કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે...

જાન્યુઆરી 4, 2026 7:48 પી એમ(PM)

views 15

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 2025 માં ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ થશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી છે કે, 2025 માં ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ થશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત સુધારેલી ગુણવત્તાવાળી 25 પાકોની 184 નવી જાતોના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ચૌહાણે કહ્યું કે ભારતે ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ છોડી દીધું છે.

જાન્યુઆરી 4, 2026 7:47 પી એમ(PM)

views 22

ભારતે વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને વેનેઝુએલાના લોકોની સલામતી માટે સમર્થનની પુષ્ટિ કરી.

ભારતે વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ભારતે વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સલામતી માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરી છે. કારાકાસમાં ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્ક...

જાન્યુઆરી 4, 2026 7:45 પી એમ(PM)

views 32

અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો

અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કેટલાક મીડિયા આઉટલેટ્સે આ અમેરિકાની કાર્યવાહીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. દરમિયાન, ગઈકાલે વોશિંગ્ટન, બોસ્ટન, લોસ એન્જલસ, એટલાન્ટા, શિકાગો અને મિયામી સહિત અનેક મુખ્ય અમેરિકાના શહેરોમાં સેંકડો લોકો રસ્તા પર ઉ...

જાન્યુઆરી 4, 2026 7:42 પી એમ(PM)

views 17

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જાન્યુઆરી સુધી ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જાન્યુઆરી સુધી ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે. ડૉ. જયશંકર પેરિસમાં ફ્રેન્ચ નેતાઓને મળશે અને વિદેશ મંત્રી જયાં-નોઅલ બેરોટ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિ અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત...

જાન્યુઆરી 4, 2026 7:40 પી એમ(PM)

views 21

ગુજરાતના ગાંધીનગરમાં ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યા.

ગુજરાતના ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યા છે. તેમણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે. શ્રી શાહે દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને...

જાન્યુઆરી 4, 2026 7:24 પી એમ(PM)

views 18

ગાંધીનગરમાં ટાઇફોઇડની સ્થિતિ અંગે યુદ્ધના ધોરણે કામગીરી કરવા કેન્દ્રીય મંત્રી અમિત શાહના તંત્રને આદેશ.

ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યા છે. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે. શ્રી શાહે દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી ર...

જાન્યુઆરી 4, 2026 7:22 પી એમ(PM)

views 26

રાજ્યમાં તોલમાપ તંત્રએ બે દિવસમાં સોના-ચાંદીની દુકાનો પર તપાસ કરી 253 કેસ નોંધ્યા

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને 6 લાખ 79 હજાર રૂપિયાની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલવામાં આવી છે. આ તપાસમાં મુખ્યત...