જાન્યુઆરી 4, 2026 7:11 પી એમ(PM)

views 20

છોટાઉદેપુરના કવાંટમાંથી 62 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાંથી 62 લાખ 39 હજાર રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે વિશેષ કામગીરી જૂથ- SOG પોલીસે સીંગલદા ગામના એક ખેતરમાંથી 124 કિલો વધુનો જથ્થો પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસ આરોપી સામે રાષ્ટ્રીય ઔષધ અને માદક પદાર્થો NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવા...

જાન્યુઆરી 4, 2026 7:08 પી એમ(PM)

views 25

જૂનાગઢમાં 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ.

જૂનાગઢમાં આજે 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ. ભાઈઓ માટેની અંબાજી શિખર સુધીની 5 હજાર 500 પગથિયાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં અલ્પેશ સોલંકીએ 62 મિનિટ અને 51 સેકન્ડમાં ગિરનાર સર કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું, જ્યારે જુનિયર વિભાગમાં રામ બચ્ચન દીવાકર પ્રથમ વિજેતા બન્યા હતા તેમણે 62 મ...

જાન્યુઆરી 4, 2026 7:07 પી એમ(PM)

views 35

આગામી 5 દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા

આગામી દિવસોમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવ...

જાન્યુઆરી 4, 2026 7:06 પી એમ(PM)

views 15

રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે આજે વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી

આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ છે. પ્રજ્ઞાચક્ષુ લોકો માટે માનવ અધિકારોની સંપૂર્ણ અનુભૂતિમાં સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ વિશે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો માટે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તે અંત...

જાન્યુઆરી 4, 2026 5:18 પી એમ(PM)

views 24

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ.

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને 6 લાખ 79 હજાર રૂપિયાની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલવામાં આવી છે. આ તપાસમાં મુખ્યત...

જાન્યુઆરી 4, 2026 5:16 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર ઓલિમ્પિક રમવાની મહત્વકાંક્ષા રાખે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર ઓલિમ્પિક રમવાની મહત્વકાંક્ષા રાખે છે. ગગદાસ રોજ સવારે 100 અને 200 મીટર દોડની તૈયારી કરી રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ અને કાંસ્ય પદક જીત્યા છે. વાવ-થરાદ જિલ્લાના આ યુવાનને વર્ષ 2017માં વીજળીનો કરંટ...

જાન્યુઆરી 4, 2026 5:16 પી એમ(PM)

views 19

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની રજામાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની રજામાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સાપુતારામાં સનસેટ અને સનરાઈઝ પોઇન્ટ, બોટીંગ, પેરાગ્લાયડિંગ એડવેન્ચર એક્ટિવિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. રવિવારની રજા અને સાપુતારામાં સારી સવલતો હોવાને કારણે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે...

જાન્યુઆરી 4, 2026 5:14 પી એમ(PM)

views 24

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે મિસરી સખી મંડળની મહિલાઓ પ્રાકૃતિક સાબુ બનાવી રહી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે મિસરી સખી મંડળની મહિલાઓ પ્રાકૃતિક સાબુ બનાવી રહી છે. અંજનાબેન પરમારના નેતૃત્વમાં આ સખીમંડળ દ્વારા પ્રાકૃતિક સાબુ બનાવાઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે આજના સમયમાં બજારમાં મળતા રાસાયણિક સાબુઓ ત્વચા માટે હાનિકારક છે અને તેમાં વપરાતા કેમિકલ્સથી પર્યાવરણને પણ નુકસાન ...

જાન્યુઆરી 4, 2026 2:07 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર છે. આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચુયલ ઉદ્ઘાટન કરતા તેમણે નોંધ્યુંકે 2014 થી, રમતગમતમાં ભારતનું પ્રદર્શન સતત સુધર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતને યુવા ખેલાડ...

જાન્યુઆરી 4, 2026 2:06 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, જી રામજી કાયદા અંગે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે

ગ્રામીણવિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે મનરેગા ભ્રષ્ટાચારનો પર્યાય બનીગયું છે,જ્યાં શ્રમિકો ઘણીવારહાંસિયામાં ધકેલાઈ જાય છે અને શોષણ થાય છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યુંકે કોંગ્રેસ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન-ગ્રામીણ-જી રામજી કાયદાઅંગે જનતાને ગેરમાર્ગે દોરવ...