ઓગસ્ટ 28, 2026 2:06 પી એમ(PM)

views 16

સમગ્ર દેશમાં રક્ષાબંધનની સ્નેહસભર ઉજવણી થઇ રહી છે

દેશભરમાં આજે ભાઈ-બહેનના પ્રેમનું પવિત્ર પર્વ રક્ષાબંધન હર્સોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે અને તેમને ભેટ આપે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી ...

ઓગસ્ટ 28, 2026 12:15 પી એમ(PM)

views 17

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાની છ દિવસની મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાના છ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ શિકાગો, એશવિલે અને ન્યૂયોર્કની મુલાકાત લેશે. શિકાગોમાં શ્રીમતી સીતારમણ અગ્રણી રોકાણકારો સાથે ગોળમેજી બેઠક કરશે અને ખાનગી ક્ષેત્રના અગ્રણી સીઈઓ, અધ્યક્ષો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારતમાં રોકાણની તક...

ઓગસ્ટ 28, 2026 11:47 એ એમ (AM)

views 18

ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા

ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા છે. નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં મૃત્યુઆંક 389 પર પહોંચી ગયો છે. અધિકારીઓ 290 ભારતીયો સહિત હજારો ગુમ થયેલા લોકોને શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તિબેટ અને નેપાળના અધિકારીઓએ પંદરસોથી વધુ લોકો ગુ...

ઓગસ્ટ 28, 2026 11:11 એ એમ (AM)

views 23

ભાઇ બહેનના નિઃસ્વાર્થ પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ઉમંગ સાથે ઉજવણી

ભાઇ બહેનના અતૂટ અને અપાર અને નિસ્વાર્થ સ્નેહના પ્રતિક સમા રક્ષાબંધનના પર્વની આજે ઉજવણી થઇ રહી છે. બહેનો ભાઇના કાંડાઓ ઉપર રક્ષાકવચ રૂપી રાખડી બાંધીને તેની ઉમંગ અને આનંદપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે.  ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ડેરોલ સ્થિ...

ઓગસ્ટ 28, 2026 11:01 એ એમ (AM)

views 18

ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્માએ ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશભરમાં અગ્રેસર હોવાનું જણાવ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા  આસામના મુખ્યમંત્રી  હેમંતા બિસ્વા સરમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જન ફરિયાદ ઓન લાઈન નિવારણ માટેના ટેકનોલોજી યુક્ત અભિગમની જાણકારી મેળવી હતી. ગ્રામ,તાલુકા અને જિલ્લા એમ ત્રિસ્તરીય સ્વાગત ઓન લાઈનની સંપૂર્ણ ...

ઓગસ્ટ 28, 2026 10:56 એ એમ (AM)

views 22

નેપાળ પૂર હોનારતમાં ફસાયેલા ગુજરાતના લોકોની માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇ નંબર જાહેર કરાયો

પડોશી દેશ નેપાળમાં અચાનક સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ અને કટોકટીને પગલે ત્યાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે ગુમ થયેલા 18 ગુજરાતના પ્રવાસીઓમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર ...

ઓગસ્ટ 28, 2026 10:18 એ એમ (AM)

views 15

લોકદરબારમાં બોપલ, ઘૂમા અને શેલાના વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે સરકાર દ્વારા આયોજન કરાયું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને મેયર હિતેશ બારોટની હાજરીમા બોપલ- ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારના લોકોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી રીતે લાવવો તેનુ મનોમંથન કરાયું હતું...

ઓગસ્ટ 27, 2026 4:13 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદીના શાસનમાં ગુજરાતમાં દુકાળ ભૂતકાળ બન્યો : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે નવનિર્મિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જળ સંચય અને સિંચાઈ યોજનાઓની સફળતા વર્ણવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.  નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત હરિયાળું બન્યું ...

ઓગસ્ટ 27, 2026 4:06 પી એમ(PM)

views 13

આવાસ યોજનાના લાભાર્થીઓ માટે 100% દંડની વ્યાજમાફી : મુદત 31 જાન્યુઆરી 2027 સુધી લંબાવાઈ

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ આવાસ યોજનાઓના બાકી હપ્તા પર 100 ટકા દંડનીય વ્યાજમાફી આપવાની યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા નિર્ણય અનુસાર, હવે બાકી રહેલા લાભાર્થીઓ આગામી 31 જાન્યુઆરી 2027 સુધી આ માફી યોજનાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી હજારો ગરીબ અને ...

ઓગસ્ટ 27, 2026 3:19 પી એમ(PM)

views 13

રેલવે બ્રિજ પર ફસાયેલા ઊંટને બચાવવા લોકોપાઈલટે લગાવી ઇમરજન્સી બ્રેક, અકસ્માત ટળ્યો

વાંસજાળિયા-રાણાવાવ રેલવે ટ્રેક પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સહેજ માટે ટળી હતી. દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના લોકોપાઇલટે ટ્રેક પર એક ઊંટને બેઠેલું જોતાં ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન ઊભી રાખી દીધી હતી. રેલવે તંત્ર દ્વારા ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ઊંટને સહીસલામત બહાર કાઢીને ટ્રેન વ્યવહાર...