ઓગસ્ટ 27, 2026 1:43 પી એમ(PM)

views 9

નેપાળમાં પૂરનો કહેર: ફસાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબરો જાહેર

નેપાળમાં આવેલા અચાનક અને વિનાશક પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નાગરિકોની મદદ માટે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકો અને અહીં તેમના ચિંતિત પરિવારજનોની સહાયતા માટે ગુજરાત સરકાર તેમજ નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિ...

ઓગસ્ટ 27, 2026 3:58 પી એમ(PM)

views 13

અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત

આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ના પ્રચાર અને પ્રસાર માટે અમેરિકા તથા કેનેડાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સફળતાપૂર્વક અમદાવાદ પરત ફર્યું છે. અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદે...

ઓગસ્ટ 27, 2026 1:38 પી એમ(PM)

views 12

મરચાં માટે પ્રખ્યાત શેરથા ગામની નવી ઓળખ: સખી મંડળની બહેનો રાખડી બનાવી બની આત્મનિર્ભર

ગાંધીનગરથી 20 કિલોમીટર દૂર આવેલું શેરથા ગામ અત્યાર સુધી તેના પ્રખ્યાત મરચાંના સ્વાદ માટે જાણીતું હતું, પરંતુ હવે આ ગામની મહિલાઓ પોતાની એક નવી ઓળખ ઊભી કરી રહી છે. સખી મંડળના નેજા હેઠળ ગામની બહેનો આકર્ષક રાખડીઓ તેમજ અન્ય ચીજવસ્તુઓ બનાવીને ઘરબેઠાં જ આર્થિક સ્વાવલંબન તરફ મક્કમ ડગ માંડી રહી છે. 66 વર્ષીય...

ઓગસ્ટ 27, 2026 1:32 પી એમ(PM)

views 9

જામનગર : પાવર ટ્રાન્સમિશન લાઇન માટે જંત્રીના બદલે હવે બજાર ભાવ મુજબ અપાશે વળતર

જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી પાવર ટ્રાન્સમિશન લાઈનોથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ખેડૂતો દ્વારા ઓછું વળતર મળતું હોવાની ફરિયાદો બાદ, હવે ખેડૂતોને જૂના જંત્રી દરના બદલે જમીનની નવી બજાર કિંમત આધારિત વળતર ચૂકવવામાં આવશે. સરકારના આ નવા નિર્ણ...

ઓગસ્ટ 27, 2026 1:28 પી એમ(PM)

views 16

GSRTC એપથી 1 જ દિવસમાં 88,626 ટિકિટ બુકિંગનો રેકોર્ડ સર્જાયો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા અર્થે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઈકાલે 26 ઓગસ્ટના રોજ GSRTC મોબાઇલ એપ મારફતે એક જ દિવસમાં 88,626 મુસાફરોએ એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવીને નિગમના ઇતિહાસમાં એક નવો રે...

ઓગસ્ટ 27, 2026 1:26 પી એમ(PM)

views 10

મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ, માર્ગ વિકાસ માટે રૂ. 2 કરોડની ગ્રાન્ટ

 રાજ્યના વિવિધ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અને છેવાડાના વિસ્તારો સુધી કનેક્ટિવિટી સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતી તમામ 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો હાથ ધર...

ઓગસ્ટ 27, 2026 10:25 એ એમ (AM)

views 16

અમેરિકાના વહીવટીતંત્રે વિશ્વભરના તમામ ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ સ્થગિત કરી

અમેરિકાના વહીવટીતંત્રે વિશ્વભરના તમામ ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ સ્થગિત કરી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા અરજદારો પરના નિયંત્રણો કડક કરવા અને લાયક અમેરિકનો માટે અનામત જાહેર લાભોની ઍક્સેસ મર્યાદિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે અમેરિકા આવી અરજીઓનું વ્યાપક અને સુસંગત મૂલ...

ઓગસ્ટ 27, 2026 10:00 એ એમ (AM)

views 10

આગામી મહિનાઓમાં પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળીનો લક્ષિત પુરવઠો વિતરણ કરવાનો શરૂ કર્યો

સરકારે આગામી મહિનાઓમાં પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને મોસમી ભાવ દબાણ ઘટાડવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનો લક્ષિત પુરવઠો શરૂ કર્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ડુંગળીની ઉપલબ્ધતા પૂરતી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું...

ઓગસ્ટ 27, 2026 9:44 એ એમ (AM)

views 38

નેપાળમાં પૂરથી લગભગ 160 લોકોના મોત; 133 ભારતીય નાગરિકો સહિત 750 થી વધુ લોકો ગુમ

મધ્ય નેપાળમાં ગઈકાલે આવેલા વિનાશક પૂરમાં લગભગ 160 લોકો માર્યા ગયા છે અને 133 ભારતીય નાગરિકો સહિત 750 થી વધુ લોકો ગુમ થયા છે. તિબેટથી આવેલા પૂરના પાણીમાં અનેક નગરો અને ગામડાઓ ગરકાવ થઈ ગયા, મહત્વપૂર્ણ પુલો ધોવાઈ ગયા અને અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ઠપ થઈ ગયા. નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલે સંસદમાં જણાવ...

ઓગસ્ટ 27, 2026 9:03 એ એમ (AM)

views 25

કોલંબો ટેસ્ટમાં ભારત વિજય તરફ અગ્રેસર

કોલંબો ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારત જીત તરફ અગ્રેસર છે. ફોલોઓન બાદ શ્રીલંકાએ પોતાના બીજા દાવમાં છ વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા છે. આ સાથે શ્રીલંકાને ભારત સામે હાલમાં 16 રનની સરસાઈ મળી છે. મેચના અંતિમ દિવસે ભારતની નજર શ્રીલંકાની બાકીની વિકેટ ઝડપીને મળેલા લક્ષ્યાંક...