જાન્યુઆરી 14, 2026 2:26 પી એમ(PM)

views 47

થાઇલેન્ડમાં ટ્રેન અકસ્માતમાં 22નાં મોત

બેંગકોકથી થાઈલેન્ડના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન, અકસ્માતનો ભોગ બનતા 22 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના થાઈલેન્ડ રાજધાનીથી લગભગ 230 કિલોમીટર ઉત્તરપૂર્વમાં નાખોન રત્ચાસિમા પ્રાંતના સિખિયો જિલ્લામાં બની હતી. હાલની રેલ્વે લાઇન...

જાન્યુઆરી 14, 2026 3:53 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરીને રાજ્ય પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કર્યો. તેમણે મંદિર પરિસરમાં ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર્યું હતુ...

જાન્યુઆરી 14, 2026 2:00 પી એમ(PM)

views 44

રાજકોટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

પુરુષ ક્રિકેટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ ગુજરાતમાં રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે થોડી જ વારમાં શરૂ થશે. ભારતીય ટીમ શુભમન ગિલ અને ન્યુઝીલેન્ડની ટીમ મિશેલ બ્રેશવેલની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે.

જાન્યુઆરી 14, 2026 3:51 પી એમ(PM)

views 25

રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી..

રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ પતંગરસિકો ધાબા પર પહોંચી ગયા છે. આ સાથે જ ઉત્તરાયણ નિમિત્તે ઉંધીયું, જલેબી જેવી વાનગીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વિવિધ મહાનુભાવો પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણીમાં સહભાગી થયા હતા....

જાન્યુઆરી 14, 2026 9:23 એ એમ (AM)

views 37

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ આજના ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે ઉત્સાહજનક આગાહી કરીને પાંચથી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વડા ડો. એ.કે.દાસે જણાવ્યું કે, રાજ્યના વાતાવરણમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટડો થતા ઠંડીનું પ્રમાણ વધશે.

જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

views 15

એ કાઇપો છે, ની ગગનભેદી ગુંજ સાથે સમગ્ર રાજ્યમાં પતંગોત્સવની વહેલી સવારથી જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી

આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે થઇ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પતંગ રસિયાઓ વહેલી સવારથી જ અગાસી અને ધાબા ઉપર જોવા મળ્યા હતા અને એ કાઇપો છેની ગુંજ સાથે આકાશ ગજવીરહ્યાં છે. જ્યારે રંગબેરંગી અને અનવની ડિઝાઇન સાથેની પતંગોથી આસમાન મેઘધનુષી રંગનું બની ગયું છે.આજે ભારત અને ન્યૂઝીલેન્ડ ...

જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

views 22

કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સીમા સુરક્ષા દળને આગામી 5 વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ

સીમા સુરક્ષા દળને આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને એ દિશામાં કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી દીધી છે તેમ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સિરક્રીક વિસ્તારમાં નવા બનેલા ઓપી ટાવર્સનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું.કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્ર...

જાન્યુઆરી 14, 2026 9:20 એ એમ (AM)

views 52

આત્મનિર્ભર હણોલ મહોત્સવનું સમગ્ર આયોજન ગામલોકોએ કરીને આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું – કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ભાવનગર જિલ્લામાં આત્મનિર્ભર હણોલ મહોત્સવનો પ્રારંભ થયો છે. પોતાના વતન એવા હણોલ ગામમાં આ પ્રસંગે બોલતાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, હણોલ ગામમાં તમામ વ્યવસ્થા ગામલોકો કરી રહ્યાં છે..

જાન્યુઆરી 14, 2026 9:19 એ એમ (AM)

views 33

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પતંગોત્સવની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે, જગન્નાથ મંદિર અને ગુરૂદ્વારામાં દર્શન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસના આજના દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. જ્યારે તેઓ નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે ત્રણ અલગ અલગ સ્થળોએ પતંગોત્સવની મજા માણશે.જ્યારે નારણપુરામાં સૂર્યા એપાર્ટમેન્ટના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિ...

જાન્યુઆરી 14, 2026 9:15 એ એમ (AM)

views 27

ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળામાં “ભારતીય લશ્કરી ઇતિહાસ – શૌર્ય અને બુદ્ધિમત્તા @75” થીમ પરનું પ્રદર્શન એક મુખ્ય આકર્ષણ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. આ મેળો ભારત અને વિશ્વભરના પ્રકાશકો, લેખકો, વાચકો અને સાંસ્કૃતિક અગ્રણીઓને એક સાથે લાવવા માટેનું મંચ પૂરું પાડે છે.18 જાન્યુઆરી સુધી ચાલનારા વિશ્વ પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે, “ભારત...