ઓગસ્ટ 27, 2026 9:01 એ એમ (AM)

views 26

નેપાળમાં સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત સહાય માટે વિદેશ મંત્રાલય અને જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

નેપાળમાં ભારે વરસાદના કારણે અચાનક સર્જાયેલી ભારે પૂરની પરિસ્થિતિ વચ્ચે ત્યાં પ્રવાસે ગયેલા તમામ ગુજરાતી મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય, માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આ...

ઓગસ્ટ 27, 2026 8:58 એ એમ (AM)

views 29

સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી લોકોની ફરિયાદોનું નિવારણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઈન નિવારણ માટે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની...

ઓગસ્ટ 27, 2026 8:55 એ એમ (AM)

views 46

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે અમરેલીના દૂધાળા ખાતે ગુજરાત ગૌરવ સરોવરનુ લોકાર્પણ કરશે.. બપોરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ અઁતર્ગત આજે સવારે અમરેલી જિલ્લાની મુલાકાતે જશે. લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ 'હેતની હવેલી' ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા દ્વારા નિર્માણ પામેલા ભવ્ય 'ગુજરાત ગૌરવ સરોવર'નું ભવ્ય લોકાર્પણ ગૃહમંત્રીના હસ્તે થશે. પદ્મશ્રી સવજી ધોળ...

ઓગસ્ટ 27, 2026 8:29 એ એમ (AM)

views 35

અમદાવાદ એરપોર્ટ પરથી અલગ અલગ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 49 લાખથી વધુનું સોનુ ઝડપાયુ

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતાં ત્રણ કેસો કસ્ટમ વિભાગે ઝડપ્યાં છે. આ ત્રણે કેસમાં 49 લાખથી વધુ સોનાના દાગીના જપ્ત કરાયાં છે. ગઇકાલે વહેલી સવારે વિદેશથી આવેલ જુદી જુદી આવેલી ફલાઇટમાં ત્રણ કેસો પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણ કેસોમાં બે મહિલા મુસાફર તથા એક દંપતી સોનાના દાગીના સાથે ઝડપાયું હત...

ઓગસ્ટ 26, 2026 6:59 પી એમ(PM)

views 21

ગુજરાતમાં 7 દિવસ હળવો વરસાદ રહેશે, સૌરાષ્ટ્રમાં 30% વરસાદની ઘટ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ 7 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે, જેમાં સૌરાષ્ટ્રની સ્થિતિ...

ઓગસ્ટ 26, 2026 6:29 પી એમ(PM)

views 16

બનાસકાંઠાના ધાનેરામાં ‘બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ’નું લોકાર્પણ

બનાસકાંઠાના સર્વાંગી વિકાસ અને હરિત ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે 'બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સાકાર થયેલા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચ...

ઓગસ્ટ 26, 2026 6:24 પી એમ(PM)

views 63

નેપાળ પૂર: 105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ, 7 ના મોત

નેપાળમાં તિબેટ સરહદ નજીક આવેલા રાસુવા ક્ષેત્રમાં ભોટે કોશી નદીમાં અચાનક ભયાનક પૂર આવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પૂરમાં 105 ભારતીય નાગરિકો સહિત કુલ 384 પ્રવાસીઓ ગુમ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 7 લોકોના મોત નીપજ્યા છે. નેપાળ સરકાર અને બચાવ એજન્સીઓ દ્વારા લાપતા પ્રવાસીઓની શોધખોળ માટે યુદ્ધના ધોરણે ર...

ઓગસ્ટ 26, 2026 6:11 પી એમ(PM)

views 11

નેપાળમાં વિનાશક પૂર: ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબર જાહેર, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

નેપાળમાં આવેલા ભયાનક પૂરને પગલે સર્જાયેલી તારાજી અને જાનહાનિ અંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે નેપાળના તેમના સમકક્ષ સાથે ટેલિફોનિક વાતચીત કરીને આ મુશ્કેલ સમયમાં ભારત તરફથી તમામ પ્રકારની માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. બીજી તરફ, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે...

ઓગસ્ટ 26, 2026 5:30 પી એમ(PM)

views 9

નર્મદાના પોઈચા નીલકંઠધામ ખાતે 5 દિવસીય શ્રાવણોત્સવનો પ્રારંભ

નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ નીલકંઠધામ પોઈચા ખાતે આજથી પાંચ દિવસીય 'શ્રાવણોત્સવ' મેળાનો પ્રારંભ થયો છે. રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળામાં મહિલા સખી મંડળો દ્વારા 15 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ...

ઓગસ્ટ 26, 2026 3:46 પી એમ(PM)

views 14

ભાવનગરમાં એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ફૂટપાથ પર બેઠેલા માતા અને 7 વર્ષની માસૂમ પુત્રીનું મોત

ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહેલી એસ.ટી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડીને ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈ રહેલા માતા અને તેમની 7 વર્ષની માસ...