ઓગસ્ટ 27, 2026 9:01 એ એમ (AM)
26
નેપાળમાં સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત સહાય માટે વિદેશ મંત્રાલય અને જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
નેપાળમાં ભારે વરસાદના કારણે અચાનક સર્જાયેલી ભારે પૂરની પરિસ્થિતિ વચ્ચે ત્યાં પ્રવાસે ગયેલા તમામ ગુજરાતી મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય, માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આ...