જાન્યુઆરી 14, 2026 9:10 એ એમ (AM)

views 18

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ સાથે ફોન પર વાતચીત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો સાથે તેમની સા...

જાન્યુઆરી 14, 2026 9:09 એ એમ (AM)

views 31

જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર – આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર છે. ખીણ પર નવી દિલ્હીના વલણને પુનરાવર્તિત કરતા, આર્મી ચીફે કહ્યું કે, ભારત શક્સગામ ખીણમાં કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપતું નથી.જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીન...

જાન્યુઆરી 14, 2026 9:08 એ એમ (AM)

views 21

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10માં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10મા સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે.ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના વારસા અને સેવાને માન આપવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1953માં આ દિવસે નિવૃત...

જાન્યુઆરી 14, 2026 9:07 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર સાથે મુલાકાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, તેઓએ મજબૂત અને વિશ્વસનીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ભારત...

જાન્યુઆરી 14, 2026 9:06 એ એમ (AM)

views 20

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે.ત્રણ દિવસીય આ પરિષદમાં 60થી વધુ કોમનવેલ્થ દેશો અને અર્ધ-સ્વાયત્ત સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ એકઠા થશે. આ પરિષદનો ઉદ્દેશ્ય વિવિધ સ્વરૂપોમાં સંસદીય લોકશાહીના જ્ઞાન અને સમજને પ્રોત્સાહન આપવાનો અને સં...

જાન્યુઆરી 14, 2026 9:05 એ એમ (AM)

views 37

ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી

ગુજરાતમાં આજે ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.ઉત્તરાયણ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, તેઓ અમદાવાદના ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે અને ...

જાન્યુઆરી 14, 2026 9:04 એ એમ (AM)

views 51

પુરુષ ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે

પુરુષ ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે રવિવારે વડોદરામાં ચાર વિકેટથી પહેલી મેચ જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે ઇન્દોરમાં રમાશે.

જાન્યુઆરી 13, 2026 7:59 પી એમ(PM)

views 18

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963માં થયેલો કરાર અમાન્ય.

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ પર ભારતના પ્રાદેશિક વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે વર્શ 1963માં થયેલો કરાર અમાન્ય છે. જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા આ નિવેદન આ...

જાન્યુઆરી 13, 2026 7:56 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા ‘વિકસિત ભારત’ બનાવવાના મિશન માટે હાકલ કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા અને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના મિશન માટે પોતાને સમર્પિત કરવા હાકલ કરી. આણંદમાં ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી શાહે ભાર મૂક્યો કે 'અમૃત કાલ' દરમિયાન ભારતને વૈશ્વિક શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાની જવાબ...

જાન્યુઆરી 13, 2026 7:53 પી એમ(PM)

views 16

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામ જી કાયદો દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના રોજગારની ખાતરી આપે છે

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામ જી કાયદો દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના પગારદાર રોજગારની ખાતરી આપે છે, જે અગાઉના 100 દિવસથી વધુ છે. આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત જી રામ જી પર એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ...