ઓગસ્ટ 26, 2026 3:35 પી એમ(PM)

views 10

ગાંધીનગરમાં આદિજાતિ પ્રશ્નો અંગે DyCMની બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત અને સાગબારાના આદિજાતિ ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદિજાતિ ખેડૂતોને ખેતી માટે જમીનની ફાળવણી અને જંગલના રક્ષણ સહિતના વિવિધ વહીવટી મુદ્દાઓ પર વિસ્તૃત અને સઘન ચર્ચા કરવામાં આવી હતી. વન અને પર્ય...

ઓગસ્ટ 26, 2026 3:27 પી એમ(PM)

views 13

રાજ્યમાં 5 વર્ષમાં 1.14 કરોડ લોકોને મફત અનાજ અપાયું

ગુજરાત રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ચલાવવામાં આવતી અન્ન સુરક્ષા યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી રમણ સોલંકી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ યોજના થકી છેલ્લા 5 વર્ષમાં 25 લાખ પરિવારોના 1 કરોડ 14 લાખથી વધુ નાગરિકોને વિ...

ઓગસ્ટ 26, 2026 3:25 પી એમ(PM)

views 8

રક્ષાબંધન પર્વે મુસાફરોને ભેટ: Dy.CM હર્ષ સંઘવીએ 101 નવી એસટી બસોનું કરાવ્યું પ્રસ્થાન

આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુસાફરોની સુવિધા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા 101 નવી અત્યાધુનિક એસટી બસોને સેવામાં મૂકવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવીન બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેથી તહેવારો દરમિયાન નાગરિકોને આવનજાવનમાં કોઈ અગવડતાનો સ...

ઓગસ્ટ 26, 2026 3:16 પી એમ(PM)

views 8

ગાંધીનગરના જામળામાં 77મા વન મહોત્સવની ઉજવણી: 551 વૃક્ષોનું વાવેતર

ગાંધીનગર જિલ્લાના જામળા ગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત 'એક પેડ મા કે નામ' અભિયાનને વેગ આપવા માટે વિવિધ દેશી વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ પર્યાવરણ સંરક્ષણની સ...

ઓગસ્ટ 26, 2026 10:58 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રીએ દેશભરના 30 હજાર કરોડથી વધુની છ મુખ્ય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ રાજ્યોમાં રેલ્વે, માર્ગ અને વીજળી ક્ષેત્રોમાં 30 હજાર કરોડના ખર્ચ વાળી છ મુખ્ય માળખાગત યોજનાઓની સમીક્ષા કરી. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા અને જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ આ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમ...

ઓગસ્ટ 26, 2026 10:51 એ એમ (AM)

views 9

સર્વોચ્ચ અદાલતની વિશેષ બેન્ચ OBC ક્રીમી-લેયર માપદંડ પર કેન્દ્રની વધુ સ્પષ્ટતા અઁગેની અરજીની સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલતે સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 માટે અન્ય પછાત વર્ગો (OBC)ના ક્રીમી લેયર ઉમેદવારો અંગેના 11 માર્ચના નિર્ણય પર વધુ સ્પષ્ટતા માંગતી કેન્દ્ર સરકારની અરજીની સુનાવણી માટે એક ખાસ બેન્ચ બનાવવા પર વિચાર કરવા સંમતિ આપી છે. કર્મચારી અને તાલીમ વિભાગે સરકારને વિનંતી કરી કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશ...

ઓગસ્ટ 26, 2026 10:45 એ એમ (AM)

views 16

અમેરિકા સાથેની સઘન વેપાર વાટાઘાટો સ્થગિત કરી કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર 50 ટકા સુધીનો વળતો ટેરિફ લાદ્યો

અમેરિકા સાથે વધતા વેપાર વિવાદ વચ્ચે, કેનેડાએ 27.6 અબજ ડોલરના અમેરિકન માલ પર 50 ટકા સુધીનો વળતો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ ટેરિફ 8 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ટેરિફમાં સ્ટીલ, ડેરી ઉત્પાદનો, ઘરગથ્થુ ઉપકરણો, કૃષિ ઉપકરણો, કાગળ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય માલનો સમાવેશ થાય છે. અમેરિકાએ 22 ઓગસ્ટના રોજ સમા...

ઓગસ્ટ 26, 2026 10:43 એ એમ (AM)

views 12

ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસની ફાઇનલમાં પ્રવેશ કર્યો

ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસ ટૂરના અંતિમ તબક્કાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રજ્ઞાનંધાએ સેમિફાઇનલમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને 19-9 થી હરાવ્યો હતો. તેણે બંને રેપિડ ગેમ્સ જીતીને લીડ મેળવી હતી અને પહેલી બ્લિટ્ઝ ગેમ પણ જીતી હતી. પ્રજ્ઞાનંધ હવે ફાઇનલમાં અમેરિકાના ફેબિયાનો ક...

ઓગસ્ટ 26, 2026 10:37 એ એમ (AM)

views 34

રાષ્ટ્રપતિએ ઈદ-એ મિલાદ અને ઓણમ નિમિત્તે શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, ઈદ-એ-મિલાદ-ઉન-નબીએ પયગંબર મુહમ્મદના ઉપદેશોને યાદ કરવાનો પ્રસંગ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, પયગંબર સાહેબના ઉપદેશો નાગરિકોને ન્યાયી આચરણ અને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આ...

ઓગસ્ટ 26, 2026 9:00 એ એમ (AM)

views 48

હર્ષોલ્લાસ સાથે આજે ઇદ એ મિલાદની ઉજવણી. રાજ્યભરમાં જુલુસ નીકળશે

આજે મુસ્લિમ બિરાદરો ઇદ એ મિલાદની ઉજવણી કરી રહ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઇકાલે મોડીરાત્રથી આ ઉજવણી થઇ રહી છે. ઈદે મિલાઉન નબીના પવિત્ર પ્રસંગે નિયાઝ અને વિવિધ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક માહોલ જોવા મળ્યો....