ઓગસ્ટ 26, 2026 8:56 એ એમ (AM)

views 34

નાયબ મુખ્યમંત્રી આજે 101 નવી બસોનું લોકાર્પણ કરશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સવારે ગાંધીનગરના હેલીપેડ ખાતે નવી 101 બસોનું લોકાર્પણ કરશે. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને બહેનો અને મુસાફરોને સરળ, સુવિધાજનક અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે હેતુથી આ નવી બસોને વિવિધ માર્ગો પર દોડતી કરવામાં આવશે. રક્ષાબંધન દરમિયાન મોટી સંખ્યામાં બહેનો પોતાના ભ...

ઓગસ્ટ 26, 2026 8:52 એ એમ (AM)

views 32

ખેડૂતોને સિંચાઇનુ પાણી આપવાનું યથાવત રાખવા નિર્ણય. સાત જિલ્લાઓમાં દસ કલાક વીજળી અપાશે. પશુપાલકો માટે ઘાસચારાની સરકારની વિશેષ વ્યવસ્થા

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉભા પાકને સુકાઈ જવાથી બચાવવા માટે સિંચાઈનું પાણી આપવાનું યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ અને ખેડા જિલ્લામાં કનાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે અગાઉ આઠ કલાક વીજળી આપવામાં આવતી હતી, ત્યારે હવે સાત જિલ્લામાં ખેડૂતોને 10 ક...

ઓગસ્ટ 26, 2026 8:49 એ એમ (AM)

views 30

રાજ્યમાં ખાંડનો પુરતો સ્ટોક ઉપલબ્ધ.. સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારની તૈયારીઓ

ખાંડની સંગ્રહખોરી સામે રાજ્ય સરકાર સતર્ક બની છે. ખાંડની સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. વર્તમાન સ્થિતી વચ્ચે ખાંડના સ્ટોક, ભાવ અને સંગ્રહખોરી ડામવાના મુદ્દે પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ગઇકાલે સાંજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. પૂરવઠા વિભાગના અધિકારીઓ ...

ઓગસ્ટ 26, 2026 8:45 એ એમ (AM)

views 41

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અમરેલી અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે. શ્રી અમિત શાહ આવતીકાલે સવારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે યોજાનારા તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ...

ઓગસ્ટ 25, 2026 6:49 પી એમ(PM)

views 14

NSA અજિત ડોભાલે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી સાથે કર્યો સંવાદ.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાન્ગ યી સાથે વિશેષ પ્રતિનિધિ સ્તરનો સંવાદ કર્યો. બંને નેતાઓએ ભારત-ચીન સરહદ મુદ્દા અને બંને દેશ વચ્ચેના સંબંધમાં સુધારા અંગે ચર્ચા કરી. 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારા બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિ...

ઓગસ્ટ 25, 2026 5:54 પી એમ(PM)

views 58

Dy.CM હર્ષ સંઘવીએ 500 ‘જનરક્ષક’ વાહનોનું કરાવ્યું પ્રસ્થાન, રિસ્પોન્સ ટાઈમ ઓછો કરવાનો છે લક્ષ્યાંક

ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક '112-જનરક્ષક' વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગાંધીનગરના નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા 500 વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1000 'જનરક્ષક' વાહનો ઇમરજન્સી સેવા માટે તહે...

ઓગસ્ટ 25, 2026 3:20 પી એમ(PM)

views 41

જામનગરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ, કલેક્ટરે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને આપી લીલી ઝંડી

જામનગરમાં સંસ્કૃત ભાષા, ભારતીય જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ'ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત આયોજનથી 25 થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન શહેરમાં વિવિધ જ્ઞાનવર્ધક અને સાંસ...

ઓગસ્ટ 25, 2026 3:36 પી એમ(PM)

views 74

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી, 7% વરસાદની ઘટ

 ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છે...

ઓગસ્ટ 25, 2026 3:03 પી એમ(PM)

views 23

અમદાવાદ GSI ખાતે એડવાન્સ શોલ્ડર સર્જરી વર્કશોપ યોજાયો, 4 લાઈવ સર્જરી અને કૅડેવરિક ટ્રેનિંગથી યુવા તબીબોને અપાયું માર્ગદર્શન

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ (GSI) ખાતે બે દિવસીય 'એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપ'નું આયોજન કરવામાંઆવ્યું હતું. ખભાની સર્જરીમાં તકનીકી ચોકસાઈ લાવવા અને યુવા તબીબોને સૈદ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક કૌશલ્ય પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યશાળા યોજાઈ હતી. આ ઇન્ટેન...

ઓગસ્ટ 25, 2026 3:02 પી એમ(PM)

views 28

ખીજડિયા અભયારણ્ય બ્લેક-નેક્ડ સ્ટોર્કનું પ્રજનન કેન્દ્ર બન્યું, 8 બચ્ચાંનો થયો 100 ટકા સફળ ઉછેર

ખીજડિયા અભયારણ્ય બ્લેક-નેક્ડ સ્ટોર્કનું પ્રજનન કેન્દ્ર બન્યું, 8 બચ્ચાંનો થયો 100 ટકા સફળ ઉછેર  જામનગર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભયારણ્ય દુર્લભ ગણાતા 'બ્લેક-નેક્ડ સ્ટોર્ક' પક્ષીઓ માટે પ્રજનનનું એક અત્યંત સુરક્ષિત અને મહત્વનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં GEER ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક વિસ...