જાન્યુઆરી 13, 2026 9:15 એ એમ (AM)

views 34

અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ગઇકાલે પ્રારંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી...

જાન્યુઆરી 13, 2026 9:12 એ એમ (AM)

views 27

વિકસિત ભારત માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે – કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત 2047 માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSMEના સત્રને સંબોધતા શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જ...

જાન્યુઆરી 13, 2026 9:10 એ એમ (AM)

views 58

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે નિપાહ વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યાપક સાવચેતીનાં પગલાં અમલમાં મૂક્યા છે.રવિવારે કલ્યાણી સ્થિત એઈમ્સ સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદની વાયરસ સંશોધન પ્રયોગશાળામાં આ શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી.આ કેસોની ...

જાન્યુઆરી 13, 2026 9:07 એ એમ (AM)

views 19

દેશનો પ્રત્યક્ષ કર આવક 11 જાન્યુઆરી સુધીમાં 8.82 ટકા વધીને 18 લાખ 38 હજાર કરોડથી વધુ થઈ

દેશનો પ્રત્યક્ષ કર આવક 11 જાન્યુઆરી સુધીમાં 8.82 ટકા વધીને 18 લાખ 38 હજાર કરોડથી વધુ થઈ છે. આ વધારો 8 લાખ 63 હજાર કરોડની કોર્પોરેટ કર આવક અને વ્યક્તિગત કરદાતાઓના મજબૂત યોગદાનને કારણે થયો છે.આ જ સમયગાળા દરમિયાન કર રિફંડમાં 17 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે કુલ કર વસૂલાતમાં વધારો થયો છે. એકંદરે કુલ પ્...

જાન્યુઆરી 13, 2026 9:06 એ એમ (AM)

views 21

ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. ભારત અને જર્મનીએ ગઇકાલે 19 મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આઠ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આર્થિક મોરચે બંને નેતાઓએ વ્યાપાર અને રોકાણને પ્ર...

જાન્યુઆરી 13, 2026 8:45 એ એમ (AM)

views 40

ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી નવી દિલ્હીમાં આરંભ થશે

ઇન્ડિયા ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થશે.18મી ક્રમાંકિત પીવી સિંધુ આ સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કરશે. માલવિકા બંસોડ અને યુવાન તન્વી શર્મા પણ મહિલા સિંગલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જયારે પુરુષોના સિંગલ્સમાં, લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી શર...

જાન્યુઆરી 13, 2026 8:42 એ એમ (AM)

views 60

ભારત અને અમેરિકા વચ્ચે આજથી નવી દિલ્હીમાં વેપાર વાટોઘાટો થશે

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું છે કે ભારત અને અમેરિકા ચાલી રહેલા વેપાર કરાર વાટાઘાટોનો આગામી તબક્કો આજે યોજાશે.શ્રી ગોરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા માટે ભારત એક મહત્વપૂર્ણ ભાગીદાર ભારત અને અમેરિકા...

જાન્યુઆરી 13, 2026 8:41 એ એમ (AM)

views 19

ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ગ્રોથ અને યુવાનો દેશના ભવિષ્યને આકાર આપી રહ્યા છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ગ્રોથ અને યુવાનોની ભાગીદારી દેશના ભવિષ્યને ફરીથી આકાર આપી રહ્યું છે.ગઈકાલે નવી દિલ્હીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના અંતિમ સત્રમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ સર્જનાત્મક અને ટેકનોલોજી-સંચાલિત ક્ષેત્રોમાં મોટાભાગે યુવા ઉ...

જાન્યુઆરી 13, 2026 8:40 એ એમ (AM)

views 74

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે – અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ ઉતરાયણ પર્વ ઉજવણી સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી શાહ તેમની મુલાકતના પ્રથમ દિવસે આજે અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેઓ આજે સવારે માણસા ખાતે SAG અને આર્ટસ & કોમર્સ કોલેજ ...

જાન્યુઆરી 13, 2026 8:44 એ એમ (AM)

views 47

અમેરિકાએ 8 હજાર વિધાર્થીઓ અને 2500 વિશેષ વિઝા સહિત એક લાખ લોકોના વિઝા રદ કર્યા

અમેરિકાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક લાખથી વધુ વિઝા રદ કર્યા છે. જેમાં લગભગ આઠ હજાર વિદ્યાર્થી વિઝા અને બે હજાર 500 વિશેષ વિઝાનો સમાવેશ થાય છે.ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિભાગે જણાવ્યું કે, વિઝા રદ કરવા અને દેશનિકાલનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે થઈ રહ્યો છે. તેણે ચેતવણી પણ આપી હતી ક...