સપ્ટેમ્બર 1, 2026 12:10 પી એમ(PM)

views 10

ભાવનગર નકલી દારુકાંડમાં S.M.Cએ  મુખ્ય સપ્લાયર એવા ઉમેદસિંહની આગ્રાથી ધરપકડ કરી

ભાવનગરમાં નકલી દારૂકાંડના મુખ્ય સૂત્રધાર  ઉમેદસિંહની ઉત્તર પ્રદેશના આગ્રાથી ધરપકડ કરાઈ છે. SMC ની ટીમ દ્વારા તેને ભાવનગર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.   ભાવનગરમાં સપ્લાય કરવામાં આવેલો ઝેરી મિથેનોલ કેમિકલનો જથ્થો આગ્રાથી આ ઉમેદસિંહ દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. આરોપી ઉમેદસ...

સપ્ટેમ્બર 1, 2026 11:33 એ એમ (AM)

views 10

અમદવાદમાં ફ્લાઇટમાં બોમ્બ અંગેનું લખાણ મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ  પોલીસે અજાણ્યા ઇસમ સામે ભય ફેલાવવા અંગેનો ગુનો નોંધ્યો

દમામથી દિલ્હી જઇ રહેલી ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર બોમ્બ અંગેનું લખાણ મળ્યા બાદ પોલીસે તપાસ કરીને અજાણ્યા ઇસમ સામે ભય ફેલાવવા અંગેનો અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ પર ગઇકાલે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દમામથી દિલ્હી જઈ રહી હતી.આ દરમિયાન બપોરે ફ્લાઇટના ક્રૂને એક ટિસ્ય...

સપ્ટેમ્બર 1, 2026 11:14 એ એમ (AM)

views 9

પડતર દાવાઓનો ઝડપી નિકાલ કરી સાચા હકદારોને ન્યાય આપવાના નિર્ણય સાથે સાગબારા- ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું નિવારણ

રાજ્ય સરકારના પ્રયાસોથી સાગબારા- ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું નિવારણ થયું છે. આ  અંગે માહિતી આપતાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ કહ્યું હતું કે  FRA કાયદા હેઠળના પડતર દાવાઓનો ઝડપી નિકાલ કરી સાચા હકદારોને ન્યાય અપાશે. તેમણે વધુ વિગતોઆપતાં કહ્યુ હતુ કે  વનબંધુઓ માટે રોજગારી અને 'ક...

સપ્ટેમ્બર 1, 2026 11:08 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 26મી SCO સમિટને સંબોધિત કરશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આ સમિટનું આયોજન કરાયું છે. SCO સમિટમાં ભારત, ચીન, રશિયા અને દસ અન્ય સભ્ય દેશોનો સમાવેશ થાય છે. દરમ્યાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રશિયા, ઈર...

સપ્ટેમ્બર 1, 2026 11:01 એ એમ (AM)

views 33

ભારતે સિંધુ જળ સંધિ અંગે મધ્યસ્થતા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો

ભારતે સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંક દ્વારા રચાયેલી મધ્યસ્થતા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો છે, ટ્રિબ્યુનલની સત્તાને નકારીને તેના નિર્ણયોને અમાન્ય ગણાવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય મધ્યસ્થતા પેનલને માન્યતા આપી નથી, તેની કાર્યવાહીમાં ભાગ લીધો નથી અને ...

સપ્ટેમ્બર 1, 2026 10:54 એ એમ (AM)

views 27

નવી દિલ્હીમાં આજે ચોથી ભારત-જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે

પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે આજે નવી દિલ્હીમાં ચોથી ભારત-જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જર્મનીના પર્યાવરણ, મંત્રી કાર્સ્ટન સ્નેડર આ ફોરમની સહ-અધ્યક્ષતા કરશે. બંને પક્ષો દ્વિપક્ષીય સહયોગને વધુ મ...

સપ્ટેમ્બર 1, 2026 10:51 એ એમ (AM)

views 6

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11ના મોત 5 ઘાયલ – મૃતકોના પરિવારોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ 11 લોકોના મોત થયા છે. પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને વાયુસેનાના જવાનો દ્વારા સંયુક્ત બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છ...

સપ્ટેમ્બર 1, 2026 10:41 એ એમ (AM)

views 17

નેપાળમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 900થી વધુના મોત – 4247થી વધુ લાપતા

નેપાળમાં બચાવ ટીમો ત્રિશુલી- હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર કાદવવાળી સુરંગોમાં ફસાયેલા 600 થી વધુ કામદારો સુધી પહોંચવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. બચાવ ટીમો વિસ્ફોટકો, ભારે મશીનરી અને એર પંપનો ઉપયોગ કરીને ટનલ સાફ કરી રહી છે અને બચી ગયેલા લોકોને શોધી રહી છે. નેપાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસા...

સપ્ટેમ્બર 1, 2026 11:03 એ એમ (AM)

views 30

વિધાનસભાનું ચોમાસુ સત્ર હવે નવમી સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર સુધી યોજાશે. રાજ્યપાલે નવુ આહ્વાન જાહેર કર્યુ

હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર 9 થી 11  સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હવે નવેસરથી ગુજરાત વિધાનસભાના સત્રનું આહ્વાન કર્યુ હતું. ત્રણ દિવસના આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્ર...

સપ્ટેમ્બર 1, 2026 10:28 એ એમ (AM)

views 17

દેશમાં એક હજાર 71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનુ વાવેતર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 28 ઓગસ્ટ સુધીમાં એક હજાર 71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનુ વાવેતર કરાયું છે.  414 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગર, 115 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ, 177 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અનાજ અને બરછટ અનાજ, 190 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિય...