સપ્ટેમ્બર 1, 2026 4:39 પી એમ(PM)

views 7

કિર્ગિસ્તાનમાં 26મા SCO સમિટમાં આતંકવાદ સામે PM મોદીનો કડક પ્રહાર

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના 26મા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે આતંકવાદની ઇકોસિસ્ટમને જડમૂળથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું. આ સંમેલનમાં SCO ની 25મી વર્ષગાંઠ નિમિત્તે સભ્ય દેશો દ્વારા ઐતિહાસિક 'બિશ્કેક ઘોષણાપત...

સપ્ટેમ્બર 1, 2026 3:57 પી એમ(PM)

views 7

નેપાળ દુર્ઘટનામાં SSBની પ્રશંસનીય ભૂમિકા બદલ કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાનોને બિરદાવ્યા

સશસ્ત્ર સીમા બળના પદવીદાન સમારોહ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાનોની રાષ્ટ્રનિષ્ઠા અને કામગીરીની ભારે પ્રશંસા કરી હતી. ખાસ કરીને નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના સમયે SSB દ્વારા કરાયેલી બચાવ કામગીરીને તેમણે બિરદાવી હતી. આ સમારોહમાં હાજર રહેલા ગૃહ સચિવ ગોવિંદ મોહને દેશની 15000 કિલોમીટર લાંબી સરહ...

સપ્ટેમ્બર 1, 2026 3:46 પી એમ(PM)

views 25

સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યાનો વ્યવહારુ ઉકેલ: મંત્રી પ્રફુલ પાનશેરિયાની SMC સાથે બેઠક

સુરત શહેરમાં લાંબા સમયથી પડકારરૂપ બનેલા હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના નિકાલની સમસ્યાના નિરાકરણ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરની સ્વચ્છતા જાળવવાની સાથે નાના કારીગરોની રોજગારીને...

સપ્ટેમ્બર 1, 2026 2:13 પી એમ(PM)

views 23

બિશ્કેકમાં SCOની પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ સમગ્ર માનવતા માટે એક પડકાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ ફક્ત એક દેશની સલામતી માટે ખતરો નથી, પરંતુ સમગ્ર માનવતા માટે એક પડકાર છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ, સમાજ કે નાગરિક પોતાને આતંકવાદથી મુક્ત માની શકે નહીં. શ્રી મોદીએ બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCO ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 86મી બેઠકને સંબોધિત કરત...

સપ્ટેમ્બર 1, 2026 2:06 પી એમ(PM)

views 13

GDP વધીને 7.8 ટકા થતાં પ્રધાનમંત્રીએ દેશના આર્થિક વિકાસ માટે દેશના નાગરિકોની મહેનત અને સંકલ્પને શ્રેય આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનો 7.8 ટકાનો આર્થિક વિકાસ 140 કરોડ નાગરિકોની મહેનત અને સામૂહિક સંકલ્પનું પ્રતિબિંબ છે. આજે સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વીડિયો શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે કોવિડ-19 રોગચાળા પછી ચાલી રહેલા યુદ્ધો અને અસ્થિરતા જેવી વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારત ઝડપી ગતિએ પ્રગતિ ક...

સપ્ટેમ્બર 1, 2026 2:05 પી એમ(PM)

views 12

પ્રારંભિક તબક્કે ઘટડા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ.

ભારતીય શેરબજારના કારોબારમાં આજે નજીવી વધઘટ જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 20 થી વધુ અને નિફ્ટીમાં  30થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

સપ્ટેમ્બર 1, 2026 2:04 પી એમ(PM)

views 14

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં પૂરના ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં તાજેતરના પૂરના ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી છે. નશ્વર અવશેષોનું દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફ્સ અને વિગતો રેકોર્ડ કરવી, પોસ્ટમોર્ટમ તપાસ, મૃત્યુના કારણની ચકાસણી, ઔપચારિક ઓળખ, ફિંગરપ્રિન્ટ્સનો સંગ્રહ, ડીએનએ અને અન્ય ફો...

સપ્ટેમ્બર 1, 2026 2:00 પી એમ(PM)

views 28

અમદાવાદના વિમાનમથક પર ‘હબ એન્ડ સ્પોક’ આંતરરાષ્ટ્રીય ઉડાનનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી આજે પ્રારંભ કરાવશે

નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ આજે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 'હબ એન્ડ સ્પોક' આંતરરાષ્ટ્રીય ઉડાનનું ઉદ્ઘાટન કરશે. એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ઇઝી કનેક્ટ સેવા અમદાવાદથી રવાના થશે, જે મુસાફરોને દિલ્હી થઈને અનેક વૈશ્વિક સ્થળો સાથે સાંકળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભ...

સપ્ટેમ્બર 1, 2026 1:56 પી એમ(PM)

views 17

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા આચરાયેલા દમનના વિરોધમાં નેધરલેન્ડમાં વિરોધ પ્રદર્શન.

બલૂચ નેશનલ મૂવમેન્ટ (BNM) એ નેધરલેન્ડના યુટ્રેક્ટ શહેરમાં એક વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં બલૂચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા ચાલી રહેલા દમન,  હજારો લોકોના બળજબરીથી ગુમ થવા,  હત્યાઓ અને અન્ય ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન દોરવામાં આવ્યું હતું . બળજબરીથી ગુમ થયેલા લોકોના આંત...

સપ્ટેમ્બર 1, 2026 1:09 પી એમ(PM)

views 9

અંડર-17 ગર્લ્સ વિભાગની રાષ્ટ્રીય  લૉન ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મિતિક્ષા પરમારે રજત ચંદ્રક જીત્યો

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા નવી દિલ્હીના આર. કે. પુરમ સ્થિત ડી.એલ.ટી.એ. (DLTA) સ્ટેડિયમ ખાતે આયોજિત 55માં રાષ્ટ્રીય રમતોત્સવમાં ગાંધીનગરની મિતિક્ષા પરમારે રજત ચંદ્રક જીત્યો છે. અંડર-17 ગર્લ્સ વિભાગની લૉન ટેનિસ સ્પર્ધામાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરતાં મિતિક્ષા પરમારે આ સિધ્ધિ હાંસલ કરી છે.