સપ્ટેમ્બર 1, 2026 5:54 પી એમ(PM)

views 18

ભરૂચ રેલવે સ્ટેશનને મળી ભેટ: સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી જિલ્લાની પરિવહન સુવિધાઓમાં વધારો થવાની સાથે ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ મળશે. 1 વર્ષ અને 3 મહિના અગાઉ કરાઈ હતી લેખિત રજૂઆત  ભરૂચને આ આધુનિક અને ઝડપ...

સપ્ટેમ્બર 1, 2026 5:37 પી એમ(PM)

views 20

આર્મીમાં જોડાવવાની તક : ભાવનગરમાં આર્મી ભરતી રેલીનું આયોજન, જુઓ શેડ્યૂલ

જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત ભાવનગરના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 3 થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન વિશાળ આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના યુવાનો અગ્નિવીરની અલગ-અલગ કેટેગરી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. વિવિધ...

સપ્ટેમ્બર 1, 2026 5:32 પી એમ(PM)

views 16

ખાનગી શાળા-કોલેજના NCC કેડેટ્સને પણ હવે કેમ્પ ભથ્થું મળશે

ગુજરાત સરકારે ખાનગી શાળા અને કૉલેજોમાં અભ્યાસ કરતા નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC) ના કૅડેટ્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદગી પામનાર ખાનગી સંસ્થાઓના કૅડેટ્સને પણ સરકારી કૅડેટ્સ સમાન જ કૅમ્પ ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી પ્રતિભાશાળી કૅડેટ્સ માટે આર્થિક અવરોધ દૂ...

સપ્ટેમ્બર 1, 2026 5:27 પી એમ(PM)

views 14

CM ભૂપેન્દ્ર પટેલને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 15.37 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક અર્પણ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ 2023-24 અને 2024-25 ના ડિવિડન્ડ પેટે કુલ 15.37 કરોડ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કૃષિ ક્ષેત્રે નિગમની કામગીરી અને આગામી પ્રોજેક્ટ્સ વિશે વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં...

સપ્ટેમ્બર 1, 2026 5:22 પી એમ(PM)

views 61

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે ગુજરાતના વડોદરા અને પાદરાની મુલાકાતે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને પાદરા તાલુકાની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુલાકાત સુચારુ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગો સા...

સપ્ટેમ્બર 1, 2026 5:18 પી એમ(PM)

views 12

ડુંગળીના બફર સ્ટોકને બજારમાં મોકલવાનું શરૂ, ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા સરકારનો નિર્ણય

દેશમાં ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે બફર સ્ટૉક એટલે કે, વધારાનો જથ્થો બજારમાં મોકલવાનો શરૂ કર્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભાવને નિયંત્રણમાં રાખવા કાંદા ઍક્સપ્રેસ માલગાડીઓ અને ટ્રકોના માધ્યમથી દેશના મુખ્ય શહેરોમાં ડુંગળીનો આયોજિત પૂરવઠો પહોંચાડાઈ ...

સપ્ટેમ્બર 1, 2026 5:15 પી એમ(PM)

views 10

ખાંડની સંગ્રહ મર્યાદા 4,000થી 2,000 ક્વિન્ટલ કરવામાં આવી; નવી મર્યાદા 15 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી રહેશે અમલમાં

ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારે ખાંડની સંગ્રહ મર્યાદા ચાર હજાર ક્વિન્ટલથી ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરી છે. આ નવી મર્યાદા આ મહિનાની 15 તારીખથી આગામી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નવા નિયમો હેઠળ કોઈ પણ વેપારી જથ્થો મળવાના 30 દિવસથી વધુ સમય સુ...

સપ્ટેમ્બર 1, 2026 4:38 પી એમ(PM)

views 13

82 કિલો નાડાછડીમાંથી બનાવી ગણપતિની અનોખી મૂર્તિ : વડોદરામાં ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મંડળ દ્વારા પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મંડળના યુવાનોએ પોતાના 11મા ગણેશોત્સવ નિમિત્તે 80 થી 82 કિલો પવિત્ર નાડાછડીનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની આકર્ષક મૂર્તિ તૈયાર કરી છે. દોઢ મહિનાની ભારે જહેમત અને 16,700 રૂપિય...

સપ્ટેમ્બર 1, 2026 4:22 પી એમ(PM)

views 7

નેપાળ પૂર: મૃતદેહોની ઓળખ માટે ભારતીય દૂતાવાસની સૂચના

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભોગ બનેલા લોકોના મૃતદેહોની ઓળખ અને સ્વદેશ વાપસી અંગે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે વિસ્તૃત માહિતી શેર કરી છે. નેપાળ સરકારના કડક નિયમો મુજબ વિદેશી નાગરિકોના મૃતદેહો સોંપવા માટે કાનૂની અને તબીબી પ્રક્રિયાઓમાંથી પસાર થવું ફરજિયાત છે. દૂતાવાસે મૃતકોના પરિવારજનોને મદદરૂપ થવા...

સપ્ટેમ્બર 1, 2026 4:14 પી એમ(PM)

views 42

નેપાળ પૂર : મૃત્યુઆંક 987 પર પહોંચ્યો, વિદેશીઓ સહિત 4000 લોકો હજુ લાપતા

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 987 લોકોના મોત નીપજ્યા છે. દેશના 8 જેટલા પ્રભાવિત જિલ્લાઓમાં સુરક્ષા દળો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ પણ હજારો લોકો લાપતા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છ...