સપ્ટેમ્બર 1, 2026 8:01 પી એમ(PM)

views 16

યુદ્ધ અને સંઘર્ષ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી – કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીઝ ગણરાજ્યના પાટનગર બિશ્કેકમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન – S.C.O.ના રાષ્ટ્રાધ્યક્ષોની 26-મી બેઠકમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, ભારતે ગયા વર્ષે શાંઘાઈ સહકાર સંગઠન સભ્યતા સંવાદ મંચનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનું પહેલું સત્ર આ વર્ષે ભારતમાં યોજાશે. આ અંગે તે...

સપ્ટેમ્બર 1, 2026 7:57 પી એમ(PM)

views 7

ખાંડની સંગ્રહમર્યાદા ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરવામાં આવી- ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય.

ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારે ખાંડની સંગ્રહ મર્યાદા ચાર હજાર ક્વિન્ટલથી ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરી છે. આ નવી મર્યાદા આ મહિનાની 15 તારીખથી આગામી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નવા નિયમો હેઠળ કોઈ પણ વેપારી જથ્થો મળવાના 30 દિવસથી વધુ સમય સુ...

સપ્ટેમ્બર 1, 2026 7:53 પી એમ(PM)

views 6

દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી F.I.R. બંધ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ.

સર્વોચ્ચ અદાલતે 20થી 25 જુલાઈ દરમિયાન દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી પ્રથમ માહિતી અહેવાલ – F.I.R. બંધ કરવાનો આદેશ આપ્યો. અદાલતે આ મામલાઓમાં આગળ તપાસ ન કરવા પણ આદેશ આપ્યો છે. અદાલતે કેન્દ્ર સરકાર, દિલ્હી પોલીસ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં દાખલ કરાયેલી અરજી...

સપ્ટેમ્બર 1, 2026 7:49 પી એમ(PM)

views 15

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ વિમાનમથક પર હબ ઍન્ડ સ્પૉક આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આજે ગુજરાતમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હબ ઍન્ડ સ્પૉક આંતર-રાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે આ સેવાના પ્રારંભ અંગે શહેરીજનોને અભિનંદન પાઠવ્યા. વધુમાં શ્રી નાયડુએ કહ્યું, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભાર...

સપ્ટેમ્બર 1, 2026 7:45 પી એમ(PM)

views 10

ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ માટે 125 કરોડ રૂપિયાની પરિયોજનાને રેલવેની મંજૂરી.

ભારતીય રેલવેએ ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ પરિયોજના માટે 125 કરોડ રૂપિયા મંજૂર કર્યા. રેલવે મંત્રાલયે જણાવ્યું, આ પરિયોજનાથી ભાવનગર પરામાં વધારાની સંચાલન ક્ષમતાનું સર્જન થશે. તેનાથી મુસાફરોની સુવિધાઓમાં સુધારો થશે અને રેલવે માળખાકીય સુવિધા મજબૂત થશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું, આ પરિયોજનામાં ...

સપ્ટેમ્બર 1, 2026 6:12 પી એમ(PM)

views 17

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની આગાહી: દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ચેત...

સપ્ટેમ્બર 1, 2026 6:10 પી એમ(PM)

views 14

‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો પ્રારંભ, વિકાસના કામો માટે બજેટની કોઈ અછત નથી: મુખ્યમંત્રી

ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત પંચાયત પદાધિકારીઓ માટે એકદિવસીય ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યશાળામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં પંચાયતી રાજના 70 મહિલા...

સપ્ટેમ્બર 1, 2026 6:05 પી એમ(PM)

views 13

5 પેઢીના સાક્ષી : 115 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની રૂખીબેન પટેલનું શતાયુ સન્માન કરાયું

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના લસણપોર ગામના 115 વર્ષથી વધુ વય ધરાવતા વયોવૃદ્ધ અને સ્વાતંત્ર્ય સેનાની રૂખીબેન માજીભાઈ પટેલનું દિશા ધોડિયા સમાજ સંગઠન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. 5 પેઢીઓ જોઈ ચૂકેલા રૂખીબેનનું સ્વસ્થ જીવન અને દેશની આઝાદીમાં તેમનું યોગદાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સ...

સપ્ટેમ્બર 1, 2026 6:00 પી એમ(PM)

views 13

SC ના આદેશથી વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામેની FIR રદ, CJP નો આવકાર: 5 સપ્ટેમ્બરની કૂચ રદ

દેશભરમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું કોકરોચ જનતા પાર્ટીએ સ્વાગત કર્યું છે. CJP ના જણાવ્યા અનુસાર, યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ આદેશ અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાતી ખાતરીઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાર્ટીએ આગામી ...

સપ્ટેમ્બર 1, 2026 5:56 પી એમ(PM)

views 18

મહેસાણામાં જુગારના આરોપીઓને ‘ન મારવા’ 83,000 ની લાંચ લેતા કોન્સ્ટેબલ અને વચેટિયો ઝડપાયા

મહેસાણા જિલ્લાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ અને તેના સાગરીતને એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે 83,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. જુગાર કેસના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર થવા પર માર ન મારવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ 1064 ટોલ-ફ્રી હેલ્પલાઇન પર સ...