સપ્ટેમ્બર 2, 2026 2:01 પી એમ(PM)

views 35

આતંકવાદીઓ ઠાર : જામનગર એરપોર્ટ પર આતંકવાદ વિરોધી મોકડ્રીલ યોજાઈ

જામનગર શહેરના અતિ સંવેદનશીલ એવા જામનગર એરપોર્ટ પર આજે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી 'મોકડ્રીલ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા સંભવિત આતંકી હુમલા કે કટોકટી સામે તંત્રની સજ્જતા, ત્વરિત પ્રતિસાદ અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનની સઘન ...

સપ્ટેમ્બર 2, 2026 1:30 પી એમ(PM)

views 41

‘108’ એમ્બ્યુલન્સ સેવાના 19 વર્ષ પૂર્ણ, દર 21 સેકન્ડે એક એમ્બ્યુલન્સ થાય છે રવાના

ગુજરાતમાં આપાતકાલીન સ્થિતિમાં નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી '108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ'એ સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ કરી 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 29 ઓગસ્ટ 2007 ના રોજ શરૂ થયેલી આ સેવા હવે રાજ્યના લાખો પરિવારો માટે સાચા અર્થમાં 'લાઈફલાઈન' બની ગઈ છે. આ સાથે જ '112' ઇમરજન્સી હેલ્પલાઇને પણ સફ...

સપ્ટેમ્બર 2, 2026 1:18 પી એમ(PM)

views 27

અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, IRGC ના લક્ષ્યો પર હુમલા

અમેરિકાએ ઈરાનની અંદર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વિવિધ લક્ષ્યો પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યારે ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતા મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાનના અનેક શહેરોમાં...

સપ્ટેમ્બર 2, 2026 1:12 પી એમ(PM)

views 37

નેપાળ પૂર: પીડિતોની ઓળખ માટે ભારતીય ફોરેન્સિક ટીમ જોડાઈ, DNA વિશ્લેષણ શરૂ

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભોગ બનેલા લોકો અને લાપતા નાગરિકોની સચોટ ઓળખ માટે ભારત સરકારે 19 સભ્યોની ફોરેન્સિક નિષ્ણાતોની વિશેષ ટીમ નેપાળ મોકલી છે. આ ભારતીય ટીમે કાઠમંડુ ખાતે નેપાળ પોલીસની લેબોરેટરીમાં સ્થાનિક નિષ્ણાતો સાથે મળીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી મળેલા DNA નમૂનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ શરૂ કર...

સપ્ટેમ્બર 2, 2026 1:05 પી એમ(PM)

views 20

રાહત સામગ્રી લઈને પાંચમું ભારતીય વિમાન નેપાળ જવા રવાના : 5.5 ટન દવાઓ મોકલાઈ

પાડોશી દેશ નેપાળમાં સર્જાયેલી કટોકટી અને મુશ્કેલીના સમયે ભારત સતત મદદનો હાથ લંબાવી રહ્યું છે. નેપાળમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે ભારત સરકારે આજે રાહત સામગ્રીથી સજ્જ વધુ એક પાંચમું વિમાન નેપાળ જવા રવાના કર્યું છે. આ વિમાનમાં વિશેષ બચાવ ટીમની સાથે મોટા પ્રમાણમાં જીવનરક્ષક...

સપ્ટેમ્બર 2, 2026 12:04 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SCOના સભ્ય દેશોને આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવા અપીલ કરી

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SCO ના સભ્ય દેશોને આતંકવાદી ભંડોળ, ભરતી, આતંકવાદના મૂળ અને સલામત આશ્રયસ્થાનોની  સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવા અપીલ કરી છે. ગઈકાલે બિશ્કેકમાં 26મા SCO સમિટને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ પર બેવડા ધોરણો માટે કોઈ જગ્યા હોઈ શકે નહીં. વિદેશ મંત્રાલયમાં સચિવ સિબી જ...

સપ્ટેમ્બર 2, 2026 11:59 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી આજે જળ શક્તિ મંત્રાલયના વિભાગીય શિખર સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જળ શક્તિ મંત્રાલયના વિભાગીય શિખર સમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે. આ સંમેલન કેન્દ્ર અને રાજ્યોને એકસાથે લાવી મુખ્ય પ્રાદેશિક પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે અને સમયબદ્ધ કાર્ય યોજનાઓ વિકસાવશે. આ સંમેલન ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: પાણીના માળખાગ...

સપ્ટેમ્બર 2, 2026 11:57 એ એમ (AM)

views 18

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજથી ગોવાની બે દિવસની મુલાકાતે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજથી ગોવાના બે દિવસના પ્રવાસે જશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે. આજે બૂથ-સ્તરના અધિકારીઓ સાથે ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે ચૂંટણી સાક્ષરતા ક્...

સપ્ટેમ્બર 2, 2026 11:14 એ એમ (AM)

views 18

નેપાળમાં પૂર હોનારતમાં અત્યાર સુધી 1068 મૃતદેહો મળ્યા – ચાર હજાર લોકો હજુ પણ ગુમ

નેપાળમાં પૂર હોનારતમાં મૃત્યુઆંક વધીને એક હજારથી વધુ થયો છે. જ્યારે ચાર હજાર લોકો હજુ પણ ગુમ છે. નેપાળ પોલીસ જણાવ્યું કે, ગઈકાલ સાંજ સુધીમાં એક હજાર 68 મૃતદેહો મળી આવ્યા છે, 583 વિદેશીઓ સહિત ચાર હજાર 606 લોકો હજુ પણ ગુમ છે, ઘણા મૃતદેહો આંશિક રીતે સડી ગયા હોવાથી ઓળખ પ્રક્રિયા મુશ્કેલ બની છે.   ઓળખના ...

સપ્ટેમ્બર 2, 2026 11:08 એ એમ (AM)

views 35

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન ટી20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયર કપ્તાન, જ્યારે તિલક વર્માને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે. 15 વર્ષીય વૈભવ વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ કરાયો છે. ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનુ ટીમમાં પુનરાગમન થયું છે. ભારત અને અફઘાનિ...