સપ્ટેમ્બર 2, 2026 2:01 પી એમ(PM)
35
આતંકવાદીઓ ઠાર : જામનગર એરપોર્ટ પર આતંકવાદ વિરોધી મોકડ્રીલ યોજાઈ
જામનગર શહેરના અતિ સંવેદનશીલ એવા જામનગર એરપોર્ટ પર આજે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી 'મોકડ્રીલ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા સંભવિત આતંકી હુમલા કે કટોકટી સામે તંત્રની સજ્જતા, ત્વરિત પ્રતિસાદ અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનની સઘન ...