સપ્ટેમ્બર 3, 2026 3:14 પી એમ(PM)

views 6

બેલ્જિયમના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત: પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો

ભારત અને બેલ્જિયમ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર 3 દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરી છે, જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ ...

સપ્ટેમ્બર 3, 2026 3:07 પી એમ(PM)

views 10

કિદામ્બી શ્રીકાંત વિશ્વના 9મા ક્રમાંકિત ખેલાડીને હરાવીને ચાઇના માસ્ટર્સના ક્વાર્ટરમાં પહોંચ્યા

ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ચીનના શેઝેન ખાતે રમાઈ રહેલી ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શ્રીકાંતે મેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કેનેડાના વિશ્વના 9મા ક્રમાંકિત ખેલાડી વિક્ટર લાઇને સીધી ગેમમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં દબદબાભેર પ્રવે...

સપ્ટેમ્બર 3, 2026 1:34 પી એમ(PM)

views 19

નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં એક ઉચ્ચ સ્તરીય વ્યાપાર ગોળમેજી પરિષદમાં ભારતની વિકાસયાત્રા રજૂ કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં એક ઉચ્ચ સ્તરીય વ્યાપાર ગોળમેજી પરિષદમાં રોકાણકારો સમક્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની 7.8 ટકાની આર્થિક વૃદ્ધિ અને રોકાણના વાતાવરણમાં સુધારા સહિતની ભારતની વિકાસયાત્રા રજૂ કરી..  બેંક ઓફ અમેરિકાના સહયોગથી ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત ગોળમેજી...

સપ્ટેમ્બર 3, 2026 1:29 પી એમ(PM)

views 11

શાળા શિક્ષણ સુધારણા અંગેની ચર્ચા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીની સચિવ સાથે બેઠક.

શાળા શિક્ષણ સુધારણા અંગેની  ચર્ચા માટે  કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સાથે બેઠક યોજી હતી,. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણના પાયાને મજબૂત કરવા, વર્ગખંડોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ પ્રણાલી યુવા અને ...

સપ્ટેમ્બર 3, 2026 1:28 પી એમ(PM)

views 22

અમેરિકામાં જન્મજાત નાગરિકતાને મર્યાદિત કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રયાસ પર ફેડરલ અદાલતે પ્રતિબંધ લાદ્યો.

અમેરિકામાં જન્મજાત નાગરિકતાને મર્યાદિત કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના તાજેતરના પ્રયાસ પર   ફેડરલ અદાલતે પ્રતિબંધ લાદી દીધો  છે. ઇમિગ્રન્ટ અધિકારોના હિમાયતીઓએ દલીલ કરી હતી કે નવો આદેશ બંધારણનું ઉલ્લંઘન કરે છે, ત્યારબાદ ન્યાયાધીશ ડેબોરાહ બોર્ડમેને આ કામચલાઉ રાહત આપી હતી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે 30 જૂને...

સપ્ટેમ્બર 3, 2026 10:00 એ એમ (AM)

views 11

શહેરીકરણના પડકારોને પહોંચી વળવા સ્થાનિક સંસ્થાઓને સંવેદનશીલ બનાવવા પ્રધાનમંત્રી મોદીની હાકલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરીકરણને કારણે ઊભા થઈ રહેલા પડકારો,  વધતી વસ્તી અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા શહેરી સ્થાનિક સંસ્થાઓને સંવેદનશીલ બનાવવા હાકલ કરી છે. તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે પણ સમાન પ્રકારના ‘ચિંતન શિબિર’ યોજવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળ શક...

સપ્ટેમ્બર 3, 2026 9:49 એ એમ (AM)

views 21

પીએમ મોદી અને બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર વચ્ચે આજે દ્વિપક્ષીય મંત્રણા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ ભારત અને બેલ્જિયમ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વ્યાપ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. બેલ્જિયમના પ્રધાનમંત્રી ગઈકાલે રાત્રે ભારતની ત્રણ દિવસન...

સપ્ટેમ્બર 3, 2026 9:39 એ એમ (AM)

views 16

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના પ્રતિનિધિઓ સાથે મુંબઈમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજશે

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મુંબઈમાં બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સ્વસહાય જૂથોને આપવામાં આવતા ધિરાણની સરેરાશ રકમ વધારવા માટે મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્...

સપ્ટેમ્બર 3, 2026 9:36 એ એમ (AM)

views 10

નેપાળ વિનાશક પૂરમા મૃત્યુઆંક વધીને 1 હજાર 250 થયો

નેપાળમા આવેલા વિનાશક પૂરમા મૃત્યુઆંક 1 હજાર 250 પર પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, આપત્તિ અને આબોહવા પરિવર્તન વચ્ચેનો સંબંધ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મજબૂતીથી ઉઠાવવો જોઈએ, કારણ કે ગયા અઠવાડિયાના અચાનક પૂર પછી ગુમ થયેલા સ્થાનિક લોકોના પરિવારો દ્વારા પ્રતીકાત્મક અંતિમ સંસ...

સપ્ટેમ્બર 3, 2026 9:25 એ એમ (AM)

views 10

જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સી JCRએ ભારતનું રેટિંગ વધાર્યુ

જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સી JCRએ ભારતનું રેટિંગ 'A-' કર્યું છે. JCRએ ભારતના લાંબા ગાળાના વિદેશી ચલણ અને સ્થાનિક ચલણ જારીકર્તા રેટિંગને 'BBB+' થી એક સ્તર ઉપર 'A-' કર્યું છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે, રેટિંગમાં આ સુધારો ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, વિકાસને મજબૂત બનાવતી અસરકારક આર્થિક નીતિઓ અને નાણ...