જાન્યુઆરી 18, 2026 3:23 પી એમ(PM)

views 29

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા સૈદ્ધાંતિક મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આનાથી હાલમાં વાડની બહાર આવતી હજારો એકર ખેતીની જમીનમાં અવરોધ વિના ખેતીનો માર્ગ મોકળો થશે, જેનાથી પંજાબના સરહદી પટ્ટાના ખેડૂતોને મોટી રાહત મળશે. હાલમાં, સરહદ પર તેમની હજારો એકર જમીન ખેડતા સેંકડો ...

જાન્યુઆરી 18, 2026 3:22 પી એમ(PM)

views 18

દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચતા તાત્કાલિક અસરથી ગ્રેપ-4 લાગુ કરાયો.

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચે દિલ્હી-ncr અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન -ગ્રેપના ચોથા તબક્કાને લાગુ કર્યો છે. ગઈકાલે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 400ને પાર જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધો હેઠળ, આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનો સિવાય, દિલ્હીમાં BS-...

જાન્યુઆરી 18, 2026 3:21 પી એમ(PM)

views 103

પુરુષ ક્રિકેટમાં, ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે

પુરુષ ક્રિકેટમાં, ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. વર્તમાન શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી અને ન્યુઝીલેન્ડે બીજી મેચ જીતી હતી.

જાન્યુઆરી 18, 2026 3:46 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ટેક્સટાઈલ નીતિ-2024’ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ટેક્સટાઈલ નીતિ-2024'ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા છે. હવે નેશનલ રૂરલ અને અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વસહાય જુથ જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સ્વસહાય જુથને ટેક્સટાઈલ પો...

જાન્યુઆરી 18, 2026 10:29 એ એમ (AM)

views 28

શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી

શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી છે. ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25 રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે અને ભક્તોને નમન,રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ પોસ્ટ મારફત ઘેર બેઠા મળશે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રાવણ માસ તેમજ મહાશિવરાત...

જાન્યુઆરી 18, 2026 10:27 એ એમ (AM)

views 55

આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અત્યારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફુંકાવવાને કારણે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહશે અને અમુક વિસ્તારમાં તાપમાન વધશે. નલિયામાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન ન...

જાન્યુઆરી 18, 2026 10:26 એ એમ (AM)

views 60

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ નો પ્રારંભ

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ 'ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬' નો ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસગે ઉર્જા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાનારીરી અને ઉત્તરાર્ધ ઉત્સવ દ્વારા કલા-સંસ્કૃતિના સાધકોને નવું પોષણ પૂરું પાડ્યું છે. તેમણે મ...

જાન્યુઆરી 18, 2026 10:25 એ એમ (AM)

views 24

ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના નવા વાહન નિર્માણનો પ્લાન્ટ મારૂતિ સુઝૂકી દ્વારા સ્થાપિત કરાશે

મારૂતિ સુઝૂકી ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી વિશાળ નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવાનો કાર્યક્રમ યોજાયો હ...

જાન્યુઆરી 18, 2026 10:23 એ એમ (AM)

views 28

પંજાબ પોલીસે સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે ત્રણ AK-47 રાઇફલ, બે વિદેશી બનાવટની પિસ્તોલ અને 78 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. સરહદી વિસ્તારના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલી...

જાન્યુઆરી 18, 2026 10:18 એ એમ (AM)

views 67

ત્રીજા અને અંતિમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં આજે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો

પુરુષ ક્રિકેટમાં, યજમાન ભારત આજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે શ્રેણીના નિર્ણાયક ત્રીજા અને અંતિમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની છે.વર્તમાન શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી મેચ જીતી હતી અને ન્યુઝીલેન્ડ બીજી મેચ જીતી હતી.