સપ્ટેમ્બર 6, 2026 8:39 એ એમ (AM)
16
અમદાવાદ ખાતે શરૂ થયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતના તમામ આઠ તીરંદાજો આગામી રાઉન્ડમાં પહોંચ્યા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગઇકાલથી શરૂ થયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધામાં ભારતના તમામ આઠ તીરંદાજો આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે. પ્રથમ દિવસે પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા. જેમાં પુરુષ અને મહિલા રિકર્વ કેટેગરીમાં કુલ 39 તીરંદાજોએ ભાગ લીધ...