સપ્ટેમ્બર 5, 2026 7:11 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિનના અવસરે રાજ્યના 40 ઉત્કૃષ્ટ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિનના અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં રાજ્યના 40 ઉત્કૃષ્ટ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.  આ પ્રસંગે શ્રી પટેલે રાજ્યને શિક્ષણમાં દેશનું મોડલ બનાવવ...

સપ્ટેમ્બર 5, 2026 7:07 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે પાલિતાણાના મોટી પાણિયાળી ખાતે વર્ગખંડોનું ખાતમુહૂર્ત અને અનિડા ડેમ ખાતે વર્ગખંડોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે ભૂતિયા ગામ નજીક પૂલનું ખાતમુહૂર્ત કર્યું. શ્રી માંડવિયાએ નાની રાજસ્થ...

સપ્ટેમ્બર 5, 2026 7:05 પી એમ(PM)

views 18

કંડલાના દીનદયાળ બંદરે જહાજથી જહાજ ટ્રાન્સશિપમેન્ટમાં 12 મિલિયન ટન માલસામાનનું સંચાલન કરીને વિક્રમ સર્જ્યો

કંડલા સ્થિત દીનદયાળ બંદર સત્તામંડળ-DPA એ જહાજ થી જહાજ ટ્રાન્સશિપમેન્ટમાં 12.7 મિલિયન ટન માલસામાનનું સંચાલન કરીને વિક્રમ સર્જ્યો છે. એક નિવેદનમાં દીનદયાળ બંદર સત્તામંડળે માહિતી આપી હતી કે 1 સપ્ટેમ્બર, 2026 સુધીની કામગીરીમાં આ સફળતા હાંસલ કરવામાં આવી છે, જે જહાજ-થી-જહાજ કામગીરીના ઇતિહાસમાં અત્યાર સુધી...

સપ્ટેમ્બર 5, 2026 7:02 પી એમ(PM)

views 8

રાજ્યના વિવિધ સ્થળોએ 14 કરોડની છેતરપિંડીના કરનાર શખ્સની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ.

રાજ્યના વિવિધ સ્થળોએ 14 કરોડની છેતરપિંડીના કરનાર શખ્સની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે આરોપી નિલેશ પટેલ નકલી કંપનીઓ, દસ્તાવેજો અને લોન અરજીઓ દ્વારા છેતરપિંડી સાથે સંકળાયેલા સાત કેસોમાં ફરાર હતો.

સપ્ટેમ્બર 5, 2026 1:44 પી એમ(PM)

views 11

શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને અવોર્ડ એનાયત થયા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું  કે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ વિકસીત ભારત શક્ય બનશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 ને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જે સમાજ પોતાના શિક્ષકોનો આદર કરે છે તે યોગ્ય રીતે પ્રગતિશીલ સમાજ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક ...

સપ્ટેમ્બર 5, 2026 1:40 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને અને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને બાળપણને સુરક્ષિત રાખવામાં મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શિ...

સપ્ટેમ્બર 5, 2026 1:31 પી એમ(PM)

views 20

નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવાયા.. અત્યાર સુધીમાં 169 ભારતીયોનો બચાવ.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના કારણે ભારતીય સ્થળાંતર કરનારાઓની કુલ સંખ્યા 169 થઈ ગઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય નાગરિકોની સલામતી અંગે વિસ્તૃત અપડેટ્સ શે...

સપ્ટેમ્બર 5, 2026 1:28 પી એમ(PM)

views 4

કેરલના ત્રિશુરમાં એક કાર ટ્રક સાથે અથડાતાં તામિલનાડુના આઠ વિદ્યાર્થીઓના મોત.

કેરલના ત્રિશુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં  છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત ગઈકાલે રાત્રે કૈપામંગલમના પનામ્બિકુન્નુ ખાતે થયો હતો. યુવાનોથી સવાર કાર હાઇવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. તમામ યુવાનો તમિલનાડુના વિદ્યાર્થીઓ હોવાનું જણાયું છે. તમામ મૃતદેહને ત્રિશુર મેડિકલ કોલેજ...

સપ્ટેમ્બર 5, 2026 1:26 પી એમ(PM)

views 14

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ.

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે. જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શ...

સપ્ટેમ્બર 5, 2026 1:23 પી એમ(PM)

views 15

મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે.

મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની ગ્રુપ A ની છેલ્લી મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્રયત્ન કરશે. દરમિ...