બિહારના કેટલાક ભાગોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગંગા અને અન્ય ઘણી મુખ્ય નદીઓ વિવિધ સ્થળોએ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2026 7:48 પી એમ(PM)
બિહારમાં પૂરના કારણે ગંગા અને અન્ય નદીઓ વિવિધ સ્થળોએ ભયજનક સપાટીથી ઉપર- જનજીવન અસ્તવ્યસ્ત