રાષ્ટ્રીય

ડિસેમ્બર 24, 2025 1:38 પી એમ(PM)

views 14

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વ્યવસ્થામાં પાતળી પ્રવાહિતાની સ્થિતિને હળવી કરવા માટે નવા પગલાંની જાહેરાત કરી

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ સિસ્ટમમાં તંગ પ્રવાહિતાની સ્થિતિને હળવી કરવા માટે નવા પગલાંની જાહેરાત કરી છે. તેણે આગામી અઠવાડિયામાં ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMOs) અને ફોરેન એક્સચેન્જ સ્વેપના સંયોજન દ્વારા લગભગ ત્રણ ટ્રિલિયન રૂપિયાનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. પ્રસ્તાવિત યોજના હેઠળ, કેન્દ્રીય બેંક O...

ડિસેમ્બર 24, 2025 8:48 એ એમ (AM)

views 18

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક વ્યાપક ઇન્ટર્નશિપ નીતિ શરૂ કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક વ્યાપક ઇન્ટર્નશિપ નીતિ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ્ય દેશની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્લેટફોર્મ બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે આ પહેલ મંત્રાલય અને તેની સ્વાયત્ત સંસ્થાઓમાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ ઇન્ટર્નશિપ તકો પૂરી પાડશ...

ડિસેમ્બર 24, 2025 8:42 એ એમ (AM)

views 19

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આધુનિક આકાશ મિસાઇલનું સફળ મૂલ્યાંકન

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને અત્યાધુનિક આકાશ મિસાઇલ (આકાશ-એનજી)એ વપરાશ મૂલ્યાંકન પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરીક્ષણ દરમિયાન, મિસાઇલએ સીમા નજીકની ઓછી ઊંચાઇ અને લાંબા અંતરએ ઊંચી ઊંચાઇની તસવીરો સાથે નિશાનની વિવિધ રેન્જ અને ઊંચાઇ પર હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક અ...

ડિસેમ્બર 24, 2025 8:40 એ એમ (AM)

views 30

પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, સમુદ્ર પ્રતાપ કોસ્ટગાર્ડમાં સામેલ

ભારતીય કોસ્ટ ગાર્ડે,ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, સમુદ્ર પ્રતાપને સામેલ કર્યું છે.ગઈકાલે સમારોહ દરમિયાન આ જહાજને ઔપચારિક રીતે કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યું હતું. આ જહાજ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં 30 મિલીમીટર CRN-91 ગન, બે 12.7 મિલીમીટર સ્ટેબિલાઇઝ્ડ રિમોટ-કંટ્રોલ...

ડિસેમ્બર 24, 2025 8:32 એ એમ (AM)

views 10

ઓડિશામાં 22 માઓવાદીનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ

ઓડિશાના મલકાન-ગિરિ જિલ્લામાં 22 માઓવાદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ઓડિશા સરકાર દ્વારા માઓવાદીના પુન:ર્વસન નીતિ સાથે પ્રોત્સાહન રકમના સંશોધનના કારણે માઓવાદીઑ સમાજની મુખ્ય ધારામાં પાછા ફરી રહ્યા છે આ આત્મસમર્પણ અંગે પોલીસ મહાનિદેશક વાય. બી.ખુરાનિયાએ વધુ માહિતી આપી.

ડિસેમ્બર 24, 2025 8:30 એ એમ (AM)

views 22

ખેડૂતો માટે નકલી બિયારણ -ખાતરના વેચાણને રોકવા માટે સરકાર બે નવા કાયદા લાવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર નકલી બિયારણ, ખાતર અને નકલી ખાતરના વેચાણને રોકવા માટે કડક કાયદા લાવવાની તૈયારી કરી રહી છે.રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખેડૂત સંમેલનને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સંસદના આગામી સત્રમાં ખેડૂતો માટે બે ખરડા લવાશે.એકવાર આ કાયદા અમલમાં આવી ગ...

ડિસેમ્બર 24, 2025 8:29 એ એમ (AM)

views 28

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા આજે સવારે અમેરિકી બ્લુબર્ડ બ્લોકનું સંચાર સેટેલાઇટ લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરો, આજે સવારે 8:54 વાગ્યે LVM3-M6 મિશન હેઠળ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટ લોન્ચ કરશે. આ લોન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી થશે.આ મિશન ભારતના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ LVM3નો ઉપયોગ કરશે. તે વિશ્વસનીય અને ઓછા ખર્ચે વાણિજ્યિક અવકાશ પ...

ડિસેમ્બર 24, 2025 8:28 એ એમ (AM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પંચકુલાની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પંચકુલાની મુલાકાત લેશે. સહકારી ક્ષેત્ર અને હરિયાણા પોલીસ પાસિંગ-આઉટ પરેડ અને પરિષદના કાર્યક્રમોમાં ભાગ લેશે.તેઓ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ મુલાકાત શ્રી શાહના વીર બાલ દિવસ નિમિત્તે હરિયાણા સરકારના રાજ્ય સ્તરના કાર...

ડિસેમ્બર 23, 2025 8:10 પી એમ(PM)

views 30

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળમાં S.I.R. બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર

ચૂંટણી પંચે આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ બાદ મુસદ્દા મતદાર યાદી પ્રકાશિત કરી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી યશવંત કુમારે કહ્યું, S.I.R. ઝૂંબેશ હેઠળ રાજ્યભરના એક કરોડ 84 લાખ 95 હજાર 920 મતદાર પાસેથી ગણતરી પત્રક મળ્...

ડિસેમ્બર 23, 2025 8:09 પી એમ(PM)

views 14

કેન્દ્રીય કૃષિમંત્રીએ વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમને ખેડૂતો અને શ્રમિકોના વિકાસ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમને ખેડૂતો તથા શ્રમિકોના વિકાસ માટે લેવાયેલું ઐતિહાસિક પગલું ગણાવ્યું. આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યૂઅલ સંવાદ કરતાં તેમણે આ વાત કહી. શ્રી ચૌહાણે કહ્યું, આ અધિનિયમમાં ખેડૂતો અને શ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.