રાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2026 2:29 પી એમ(PM)

views 26

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર ગતરાત્રે દેખાયેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ ગોળીબાર કરીને પાછા ધકેલ્યા.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈકાલે રાત્રે સરહદ પાર કરીને આવેલા અનેક પાકિસ્તાની ડ્રોન પર સેનાએ ગોળીબાર કર્યો. ગઈકાલે સાંજે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારમાં ડુંગા ગાલા ખાતે પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. માંજાકોટમાં થોડા સમય માટે દેખાયા બાદ, ભારતીય સેનાએ વળતો જવાબ આપતા આ ડ્...

જાન્યુઆરી 14, 2026 9:15 એ એમ (AM)

views 35

ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળામાં “ભારતીય લશ્કરી ઇતિહાસ – શૌર્ય અને બુદ્ધિમત્તા @75” થીમ પરનું પ્રદર્શન એક મુખ્ય આકર્ષણ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. આ મેળો ભારત અને વિશ્વભરના પ્રકાશકો, લેખકો, વાચકો અને સાંસ્કૃતિક અગ્રણીઓને એક સાથે લાવવા માટેનું મંચ પૂરું પાડે છે.18 જાન્યુઆરી સુધી ચાલનારા વિશ્વ પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે, “ભારત...

જાન્યુઆરી 14, 2026 9:10 એ એમ (AM)

views 22

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ સાથે ફોન પર વાતચીત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો સાથે તેમની સા...

જાન્યુઆરી 14, 2026 9:09 એ એમ (AM)

views 35

જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર – આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર છે. ખીણ પર નવી દિલ્હીના વલણને પુનરાવર્તિત કરતા, આર્મી ચીફે કહ્યું કે, ભારત શક્સગામ ખીણમાં કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપતું નથી.જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીન...

જાન્યુઆરી 14, 2026 9:08 એ એમ (AM)

views 25

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10માં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10મા સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે.ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના વારસા અને સેવાને માન આપવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1953માં આ દિવસે નિવૃત...

જાન્યુઆરી 14, 2026 9:07 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર સાથે મુલાકાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, તેઓએ મજબૂત અને વિશ્વસનીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ભારત...

જાન્યુઆરી 14, 2026 9:06 એ એમ (AM)

views 25

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે.ત્રણ દિવસીય આ પરિષદમાં 60થી વધુ કોમનવેલ્થ દેશો અને અર્ધ-સ્વાયત્ત સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ એકઠા થશે. આ પરિષદનો ઉદ્દેશ્ય વિવિધ સ્વરૂપોમાં સંસદીય લોકશાહીના જ્ઞાન અને સમજને પ્રોત્સાહન આપવાનો અને સં...

જાન્યુઆરી 14, 2026 9:05 એ એમ (AM)

views 42

ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી

ગુજરાતમાં આજે ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.ઉત્તરાયણ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, તેઓ અમદાવાદના ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે અને ...

જાન્યુઆરી 13, 2026 7:59 પી એમ(PM)

views 24

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963માં થયેલો કરાર અમાન્ય.

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ પર ભારતના પ્રાદેશિક વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે વર્શ 1963માં થયેલો કરાર અમાન્ય છે. જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા આ નિવેદન આ...

જાન્યુઆરી 13, 2026 7:56 પી એમ(PM)

views 28

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા ‘વિકસિત ભારત’ બનાવવાના મિશન માટે હાકલ કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા અને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના મિશન માટે પોતાને સમર્પિત કરવા હાકલ કરી. આણંદમાં ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી શાહે ભાર મૂક્યો કે 'અમૃત કાલ' દરમિયાન ભારતને વૈશ્વિક શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાની જવાબ...