જાન્યુઆરી 18, 2026 9:31 એ એમ (AM)
21
બોડો શાંતિ કરારથી હજારો યુવાનો શસ્ત્રો અને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બોડો શાંતિ કરારથી બોડો સમુદાયને ઘણો ફાયદો થયો છે, હજારો યુવાનો શસ્ત્રો અને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમ, બાગુરુમ્બા દાહો 2026 ...