જાન્યુઆરી 19, 2026 7:51 પી એમ(PM)
35
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિની 88મી બેઠકની અધ્યક્ષતા કરી.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિની 88મી બેઠકની અધ્યક્ષતા કરી. સ્થાયી સમિતિએ સંરક્ષિત વિસ્તારો, વન્યજીવન અભયારણ્યો, વાઘ અનામત અને ઇકો-સેન્સિટિવ ઝોનમાં જાહેર ઉપયોગિતા સેવાઓ, સંરક્ષણ જરૂરિયાતો અને માળખાકીય વિકાસ સંબંધિત 70...